Browsing: occasion

ખુશ રહેવું એ દરેક મનુષ્યની જરૂરિયાત છે. કારણ કે તે આપણને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. દરેક નાના-મોટા પ્રસંગની ઉજવણી કરવી અને લોકોમાં ખુશીઓ વહેંચવી…

યુવક મહોત્સવના સ્પર્ધકોને સાયન્સ સિટીમાં  ફ્રી એન્ટ્રી: યુવક મહોત્સવમાં અવ્વલ આવનાર વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ જાણીતા લોકવાર્તાકારના નામ પર ‘કાનજી ભુટા બારોટ રંગમંચ’, પૂર્વ રાષ્ટ્રપતિ અને…

ક્રિષ્ના ગૌ ધામ ગુંજી ઉઠ્યું: હજારો લોકો સાહિત્યરૂપી રસ માણવા ઉમટી પડ્યા  સૌરાષ્ટ્રની પરોપકારી ભૂમિ પર જીવનભર પરોપકારનું કાર્ય કરનારા મવડી નગરપંચાયતના પૂર્વ પ્રમુખ અને ગૌસેવક,…

રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધશાળામા આજ રોજ સવારથી 9:30 વાગ્યાથી   રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ એવમ શેઠ ઉપાશ્રય જૈન સંઘ તથા યંગ ઈન્ડિયન્સ ગૃપ  ના સંયુક્ત ઉપક્રમે…

આજે ગુરુપુર્ણીમાના પાવન અવસર પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી ભાવવંદના કરી હતી.સૌપ્રથમ કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી  આદ્યકુલગુરુ ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ…

રથયાત્રા બાદ મહાસભામાં પાંચ હજારથી વધુ ભકતોએ મહાઆરતી તથા પ્રસાદનો લાભ લીધો: 108 બહેનોએ પંચોપચાર કરી જગન્નાથની આરતી દ્વારા રક્ષા સુત્ર બાંધ્યું અમદાવાદ તા. ર  શાસ્ત્રી…

આ સખાવત દેશની તાતી જરુરિયાત એવા આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ વિકાસના ક્ષેત્રોમાં વપરાશે ગૌતમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીની જન્મ શતાબ્દીના વર્ષ અને ગૌતમ અદાણીના ૬૦માં…

આ દિવસે સરસ્વતીમાં પૂજન કરવાથી થાય છે લાભપ્રાપ્ત અબતક-રાજકોટ શનીવારે વસંત પંચમી મહાશુદ પાંચમને શનીવાર તા.5/2/22ના દિવસે વસંત પંચમી છે. આ દિવસને વસંત પંચમી શ્રીપંચમી…