Browsing: Package

તાજેતરમાં નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. કોંગ્રસ દ્વારા નર્મદામાં આવેલું પૂર માનવસર્જિત હોવાનો દાવો કરાયો છે. નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે રાજકારણ…

રૂ. 393.67 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને મળશે સિંચાઈ માટે પાણી: અંદાજિત 1 લાખ લોકોને મળશે માં નર્મદાના પાણીનો લાભ સૌરાષ્ટ્રની સૂકી ધરાને સૌની…

BBNL અને BSNLને મર્જર કરી ફાઈબર નેટવર્ક વધારવા પર ધ્યાન અપાશે ટેલિકોમ એક વ્યૂહાત્મક ક્ષેત્ર છે. ટેલિકોમ માર્કેટમાંબી એસએનએલની હાજરી માર્કેટ બેલેન્સર તરીકે કામ કરે છે.…

જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જિલ્લાના 22 તાલુકાના 682 ગામોને ચૂકવાશે સહાય, 2.82 લાખ ખેડૂતોને થશે લાભ ખેડૂતોને મળતી ગોડાઉનની સહાય રૂ. 50 હજારથી વધારીને રૂ.…

ગુજરાત સાથે ઓખા મંડળ, દેવભુમિ દ્વારકા માછીમારી ઉદ્યોગને બચાવવા સરકારી તંત્રને અપીલ સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતા નથી… એક જમાનામાં જામનગરનું રજવાળુ મોતિયોવાળા જામ…

રાહત પેકેજથી દેશના અર્થતંત્રને મોટો ફાયદો થશે: ચંદ્રવાડિયા- માકડિયા – સોજીત્રા છેલ્લા બે માસથી કોરોના રો સામે દેશનો મજુર, શ્રમજીવી અને નાના વેપાર ઉઘોગ સાવ બંધ…

આર્થિક પેકેજમાં સ્થાનાંતરીતો માટે કોઈ જોગવાઈ ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: વડાપ્રધાન મોદીએ પીએમ કેર ફંડમાંથી સ્થાનાંતરીતો માટે રૂા.૧૦૦૦ કરોડ ફાળવવાની પીએમઓની સ્પષ્ટતા વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના…

રૂા.૨૦૦ કરોડ સુધીના ટેન્ડર હવે ગ્લોબલ ટેન્ડર નહીં ગણાય: સ્થાનિક કંપનીઓને લાભ અપાશે નાના અને મધ્યમ ઉદ્યોગો તેમજ વેપારીઓના વિકાસ માટે સરકારે ઐતિહાસિક રાહત પેકેજની ઘોષણા…

લોંગટર્મ રેપો ઓપરેશન, કેસ રિઝર્વ રેશિયો, ક્રેડીટ ગેરંટી, ઈન્કમટેકસમાં રાહત સહિતના માધ્યમથી લોકો સુધી સહાય પહોંચાડાશે મહામારીમાંથી ઉદ્યોગને બેઠા કરી દેશને સ્વનિર્ભર બનાવવાના આહ્વાન સાથે વડાપ્રધાન…

પેકેજથી સમગ્ર દેશમાં નવો સંચાર આવશે તેવી પદાધિકારીઓને અપેક્ષા સમગ્ર વિશ્વ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ભારત દેશમાં પણ કોરોના મહામારીને મહાત કરવા સમગ્ર દેશમાં…