Browsing: Panchnath Hospital

વેન્ટિલેટર ચાર્જમાં 60%, ઓક્સિજનમાં 50%, સીટી સ્કેનમાં 15%નો નોંધપાત્ર ઘટાડો થતા દર્દીઓને થશે મોટી રાહત વાસ્તવમાં આજના મોંઘવારીના  યુગમાં તબીબી સેવા રોજબરોજ મોંઘી થતી જોવા મળે…

પ્રસુતિ તેમજ દુરબીન મારફત ગર્ભાશયની કોથળીનું ઓપરેશન અને સારવાર શહેરના મધ્યમાં આવેલ અને રાહત દરે નિદાન અને સારવાર આપવા માટે નામના પ્રાપ્ત કરી ચૂકેલી   પંચનાથ હોસ્પિટલને…

ચાર્જમા 30 થી 40% જેટલી રાહત થતી હોવાનો હોસ્પિટલ તંત્રનો દાવો ખોડખાપણ  ,સારંણ ગાંઠ, પથરી, લીવર, કિડની, ગર્ભાશય, પ્રોસ્ટેટ, પેટ આંતરડા, કલર ડોપ્લરની સોનોગ્રાફી નિયમિત રાહત…

જનરલ સર્જરી, ઓર્થોપેડીક, જનરલ મેડીસીન , ઈ.એન.ટી., બાળરોગ તથા યુરોલોજી સર્જરી માટે મંજૂરી  શ્રી પંચનાથ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધારકોને સરકારી ગાઇડ…

પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટ સૌરાષ્ટ્ર અને કચ્છની કદરદાન અને ધર્મપ્રેમી જનતાની સેવા કાજે નવા નવા કદમો ઉઠાવી રહ્યુ છે તેમા આધુનિક મેડિકલ સાયન્સના યુગમાં અત્યંત જરૂરી…

માત્ર 7 મિનિટમાં જ દાતાઓએ અનુદાન આપવાની ખાતરી આપી જીવનમાં આવેલી કોઈપણ ગંભીર સમસ્યા કે કટોકટી સમાજના બધા લોકોને સબક શીખવાડે છે. તેનો અનુભવ તારીખ 22/04/2021…

અનુભવી અને નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ દર્દીઓને દાખલ કરી અપાતી સારવાર રાજકોટ શહેરની મધ્યમાં આવેલ પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલીત  મંગળાબેન ડાયાભાઈ કોટેચા હોસ્પિટલનો આધુનિક સભર…

પંચનાથ હોસ્પિટલમાં 4 માર્ચથી અત્યાધુનિક ઓપરેશન થિયેટરમાં ઓર્થોપેડિક, કાન-નાક-ગળા તથા જનરલ સર્જરીનો પ્રારંભ થયો છે. અનુભવી અને નિષ્ણાંત ફીઝીશિયન તથા મેડિકલ ઓફિસરના ર4 કલાક સતત દેખરેખ…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના ભકતોના આસ્થા સ્થાન સમા ૧૪૬ વર્ષ જુના પ્રાચીન મંદિર  પંચનાથ મહાદેવના પરિસરમાં લોકોને નજીવા દરે યોગ્ય સારવાર મળી રહે, તેવા શુભ આશયથી…

પંચનાથ મહાદેવ મંદિરના પરિસરમાં લોકોને નજીવા દરે સચોટ નિદાન મળી શકે તે ઉદેશ સાથે છેલ્લા ૧૭ વર્ષથી નિદાન કેન્દ્ર ચાલી રહ્યું છે. નિદાન કેન્દ્રમાં નામાંકિત અને…