પ્રથમ દિવસે પાલખી યાત્રા, ઘંટી યાત્રા તથા ધ્વજા યાત્રા નીકળશે ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો-ધર્મગુરુઓના આશીર્વચન, આનંદના ગરબાની અખંડ ધૂન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ…
Parikrama
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક લગ્ન સમારોહમાંથી એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં મંડપ પર બેઠેલા વરરાજાએ એવી માંગણી કરી કે ત્યાં હાજર બધા ચોંકી ગયા.…
નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીના અધ્યક્ષપદે માં નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાના પૂર્વ આયોજન સંદર્ભે બેઠક યોજાઈ. નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા સંદર્ભે અસરકારક અને આયોજનબદ્ધ વ્યવસ્થા ગોઠવવા…
Parikrama of Lord Hanuman : હિન્દુ ધર્મમાં હનુમાનજીને કળિયુગના દેવતા કહેવામાં આવે છે અને ધાર્મિક ગ્રંથો અનુસાર તેઓ અમર છે અને શાશ્વત હોવાને કારણે તેઓ આ…
Junagadh :કારતક સુદ અગિયારસની મધરાતે 12 કલાકે ભવનાથ તળેટીમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરીને ગિરનારની પરિક્રમાનો વિપિવત પારંભ કરાવ્યો હતો, અને સૌ સાધુ-સંતોએ જય ગિરનારી અને હર…
PGVCL કોન્ટ્રાક્ટર એસોસિયેશન દ્વારા વિવિધ માંગને લઇ પાડવામાં આવી હડતાલ MGVCLમાં PGVCL કરતા 40% વધારો ભાવ હોય તે મુજબનો જ ભાવ વધારો આપવા કરાઈ માંગ ₹150…
Junagadh News : આવતીકાલથી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલા જ ભાવિકો નો વન પ્રવેશ: પરિક્રમા માર્ગ પર અન્ન ક્ષેત્ર ધમધમી ઉઠ્યા જુનાગઢ જુનાગઢ ગરવા ગિરનારની…
ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવાથી વિશેષ કાયદાકીય નિયમો-સૂચનાઓનું પરિક્રમાર્થીઓએ પાલન કરવાનુ રહેશે. પ્લાસ્ટિક સાથે ન લાવી પ્રકૃતિની જાળવણી કરીએ પાણીના સ્ત્રોતોમાં સાબુ, શેમ્પૂ, ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ નહીં…
ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનારને હિમાલયનો પિતામહ પણ માનવામાં આવે છે. ગિરનાર પર્વતની આસપાસ 33 કરોડ દેવતાઓ વસે છે. એટલા માટે લાખો લોકો આ 36 કિમી…
જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢ તળેના ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ચાલુ વર્ષે ગિરનાર લીલી પરિક્રમા-2023 અંતર્ગત પરિક્રમામાં આવેલ શ્રધ્ધાળુઓ દ્વારા પરિક્રમા રૂટના જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક…