Browsing: Paryushan

અબતક, રાજકોટ શ્રમણ સંઘીય મંત્રી ગૌરક્ષાના પ્રખર હિમાયતી રાષ્ટ્રીય સંત પૂ.કમલમુનિજી મ.સા. ‘કમલેશ’, તપોમૂર્તિ પૂ. ઘનશ્યામમુનિજી, આગમજ્ઞાતા પૂ.ગૌતમમૂનિજી, તપસ્વી પૂ. અરિહંતમુનિજી, સેવાભાવી પૂ. કૌશલમુનિજી અને કવિરત્ન…

આજથી દેરાવાસીનું અને આવતીકાલથી  સ્થાનકવાસી જૈનોનું પર્યુષણ પર્વ ધર્મપ્રેમીઓ અનુષ્ઠાનો, પ્રાર્થના, સામાયિક, પ્રતિક્રમણ, તપ-જપ કરી ધર્મ ઘ્યાનમાં રત રહેશે અબતક, રાજકોટ વર્ષપર્યત આપણે જીવનની વિવિધ…

અબતક, રાજકોટ પરમધામ સાધના સંકુલમા બિરાજમાન તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબના કૃપાપાત્ર સુશિષ્ય રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૪૯ સંત-સતીજીઓના પાવન સાંનિધ્યે આવતીકાલ…

ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સંવત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે,પરંતુ મહા પુરુષોએ આગળના સાત દિવસ સંવત્સરીની ભૂમિકારૂપ ધર્મમય માહોલ બનાવવા માટે તેમજ…

3 થી 10 સપ્ટેમ્બર કોર્પોરેશનની હદમાં આવેલા કતલખાના બંધ રાખવા, માંસ, મટન, મચ્છી અને ચીકનના વેંચાણ કે સ્ટોરેજ કરવા પણ પ્રતિબંધ: જાહેરનામાનો ભંગ કરનાર સામે આકરી…

કમાણી જૈન ભવન, કોલકાતાના આંગણે ગોંડલ સંપ્રદાયના પૂ. ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ની નેત્રાનંદકારી નિશ્રામાં પર્વાધિકરાજ પર્યુષણ પ્રવચન શ્રેણીનું લાઇવ પ્રસારણ કરાતાં ભાવિકોમાં હર્ષોલ્લાસ છવાયો હતો. કોરોના મહામારીના…

સંવત્સતરીના પાવન દિને જામનગરના ચાંદી બજારમાં આવેલા શેઠજી દેરાસરમાં જૈન શ્રાવક-શ્રાવીકાઓએ દેરાસરમાં ભગવાનની વિશેષ પુજા કરી ધન્યતા અનુભવી હતી. કોરાના મહામારીના કારણે આ વર્ષે તમામ અન્ય…

સૌરાષ્ટ્રભરમાં પર્વાધિરાજ પર્યુષણની આરાધનાના અંતિમ પર્વ સંવત્સરીની ઉજવણી: જૈનોએ મિચ્છામી દુકકડમ સાથે ભાવ પ્રતિક્રમણ કરી ક્ષમાપર્વ ઉજવ્યું આજે સૌરાષ્ટ્રભરમાં જૈનો દ્વારા મિચ્છામી દુકકડમ સાથે સવંત્સરીની ઉજવણી…

‘ક્ષમા વીરસ્ય ભૂષણમ…’: ક્ષમાનું વિરોનું આભુષણ ક્ષમાસાગર પ્રભુ મહાવીર કહે છે કે ક્ષમાથી પરમ સુખ, શાંતિ અને સમાધિની અનુભૂતિ થાય છે સવંત્સરી – ક્ષમાના આ મહા…

રાષ્ટ્રસંતના શ્રીમુખેથી ‘આગ્રહ ભાવથી મુકત બની નમી જવાનો’ બોધ મેળવતા હજારો ભાવિકો એકબીજા સાથે ક્ષમાયાચના કરવાનો પરમ કલ્યાણકારી બોધ આપીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ…