Browsing: Patotsav

રાજકોટના રાજમાર્ગો પર કામનાથ દાદાની વર્ણાગી માં વિવિધ મંડળીઓ દ્વારા કૃતિઓ રજૂ કરાઈ આજે શ્રાવણ માસના બીજા સોમવારે રાજકોટના રાજમાર્ગો પર કામનાથ મહાદેવના અલભ્ય શણગાર સાથેના…

વીરપુરમાં પ્રગટેલો જલારામ બાપાનું સેવાનું સદાવ્રત વિશ્વવ્યાપી બન્યું છે: સ્વામી માધવપ્રિયદાસજી લંડન યુકે તા. 4 હિંદુ ધર્માચાર્ય સભાના ટ્રસ્ટી તથા જૠટઙ ગુરુકુલ – અમદાવાદના અધ્યક્ષ સ્વામી…

નવચંડી યજ્ઞ, ર્માંની ચુંદડી સહિતના અનેકવિધ ધાર્મિંક કાર્યક્રમોમાં સહભાગી થતો સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર પાટડી મધ્યે આવેલા હળદીયા, મેથાળીયા, ચાંબુકીયા અને વાગડીયા પરિવારના સતીમા રતનબાનો…

ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી અરવલ્લી જિલ્લાના મોડાસામાં મીની ઉંઝાધામ તરીકે ઓળખાતા ઉમિયા મંદીરનો ચતુર્થ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને લઈ સતત બે વર્ષ પાટોત્સવની…

ઉના ગામની મઘ્યમાં બિરાજતા શ્રી ગોવર્ધનનાથજી પ્રભુનો ૧૭મો મંગલ પાટોત્સવ ઉજવાયો હતો. ઠાકોરજીની પાલખી યાત્રા ગામમાં ફરી હતી. જેમાં પૂ.પા. ગૌ. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ પધાર્યા…