Browsing: pgvcl

પીજીવીસીએલની યુદ્ધના ધોરણે ચાલતી સમાર કામગીરી : ઓન રેકોર્ડ 39,983 વીજ પોલ અને 5382 ટીસી ડેમેજ કચ્છના 650થી વધુ ગામોમાં હજુ પણ વીજળી વગરના છે. જેને…

કાલાવડ રોડ, સંતકબીર રોડ, બેડીપરા, રૈયા રોડ અને જાગનાથ સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની યુદ્ધના ધોરણે કામગીરી રાજકોટ શહેરમાં ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજ ફોલ્ટ સર્જાયા હતા.…

હાલાર-દ્વારકા જિલ્લામાં વાવાઝોડાને કારણે 632 વિજ પોલ તેમજ 19 ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થવાના કારણે વિજ તંત્રને 1 કરોડ 23 લાખનું નુકસાન હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ…

65 ગામડાઓમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવા સતત મહેનત બિપર જોય વાવાઝોડાની અસરના કારણે ફુંકાય રહેલા ભારે પવન અને વરસાદના કારણે ગઇકાલે સૌરાષ્ટ્રના 563 ગામડાઓમાં વીજ…

વીજ પુરવઠો જાળવવા તેમજ વાવાઝોડા બાદ ત્વરિત રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરવા સમગ્ર જિલ્લાના વિવિધ સ્થળોએ ટીમો રવાના જામનગર તા.૧૩ જૂન, આગામી સમયમાં બિપરજોય વાવાઝોડું જામનગર સહિત…

પીજીવીસીએલ દ્વારા ફોલ્ટ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા સુરેન્દ્રનગર પીજીવીસીએલ તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન શહેરીજનોને કોઈપણ વીજ વિક્ષેપ ન પડે તે માટે અને લાઈટ જતી રહે…

રાજકોટમાં વાવાઝોડાની અસરને પગલે પીજીવીસીએલ અને આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. આગામી તા.14 અને 15ના રોજ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ અસર પહોંચાડવાનું છે. આ બન્ને…

પીજીવીસીએલની ઘોર બેદરકારી આમ તો ચોટીલાની અંદર પીજીવીસીએલ દ્વારા અવારનવાર બેદરકારી સામે આવે છે ત્યારે આ બેદરકારી એક નવી જ જોવા મળી  છે પીજીવીસીએલ દ્વારા વિજ…

પીજીવીસીએલના રાજકોટ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરે શહેરીજનો માટે તમામ સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર કર્યા જાહેર ચોમાસામાં વરસાદ કે પવનને કારણે વીજ વિક્ષેપ ઉભો થતો…

વાવાઝોડાની સંભવિત અસર સામે પીજીવીસીએલ સજ્જ વીજ ઇજનેરો સહિતના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના : મેનેજિંગ ડિરેકટર એમ.જે. દવેનું સીધુ મોનીટરીંગ વાવાઝોડાની સંભવિત અસર સામે પીજીવીસીએલ…