Browsing: pm modi

મોરિશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ વડાપ્રધાન સર અનિરુદ્ધ જગન્નાથનું 4 જુને 91 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અનિરુદ્ધ જગન્નાથજીનું…

કોરોનાની બીજી લહેર ઘાતકી સાબિત થતા કટોકટી જેવી સ્થિતિમાં વિશ્વના ઘણા દેશો ભારતની વહારે આવ્યા હતા. જેમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે. રસી માટે ભારતની મદદ…

દર માસના અંતિમ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો કાર્યક્રમ “મન કી બાત” થકી દેશવાસીઓને સંબોધન કરે છે. દર વખતની જેમ આ વખત એટલે કે આજના 77માં…

કોરોનાએ અનેક ઉદ્યોગોની હાલત કફોડી બનાવી છે.હાલ સંક્રમણ વધતાં અનેક દેશોએ ભારતીય મુસાફરો તેમજ  તેમજ વાહન વ્યવહાર પર પ્રતિબંધો મૂકી દીધા છે. તેવા સમયમાં ભારતના કાપડના…

ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ બંગાળમાં રીવ્યુ બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ બંને રાજ્યો પર ચક્રવાત યાસની અસરનો…

એક તરફ વાયરસ તો બીજી વાવાઝોડું…. વાયરસ અને વાવાઝોડાના એકીસાથેના તોફાને તંત્રને દોડતું કરી દીધું છે. હજુ કોરોના મહામારી સમી નથી ત્યાં તાઉતે વાવાઝોડું ત્રાટકતાં કેન્દ્ર…

દેશભરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. આવા કપરા સમયમાં વડાપ્રધાન મોદી અન્નદાતાઓ માટે એક ખુશીના સમાચાર લઈને આવવાના છે. 14 મેના રોજ સવારે 11:00 વાગે…

કોરોના સામે સુરક્ષા કવચ મનાતી રસી મેળવવા માટે “રસ્સાખેંચ” જામી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે તો રસી ઉત્પાદક કંપનીઓ વચ્ચે અને હવે સત્તામાં રહેલ પક્ષ…

ભારત માટે મોદીના ગ્રહ યોગ હવે મુશ્કેલીમાં જઈ રહ્યાં હોય તેમ આવતા દિવસો કટોકટીના બને તેવા એંધાણ પહેલો સગો પાડોશી… ભારતના પૂર્વ વડાપ્રધાન કવિ હૃદય સ્વ.અટલ…

નીટ-પીજીની પરીક્ષા 4 મહીના માટે મુલતવી રાખવાનો નિર્ણય લેતી મોદી સરકાર દેશ હાલ એક પ્રકારે આરોગ્ય કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. અનેકવિધ પડકારો વચ્ચે દર્દીઓના સ્વસ્થ…