Browsing: pm

સુરત સમાચાર 17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ધાટન અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. આગામી 17મી ડિસેમ્બરે વડાપ્રધાન…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ માદરે વતન ઉત્તર ગુજરાતના મહેમાન બન્યા છે. પ્રધાનમંત્રીએ સવારે 10-30 વાગે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન…

કેન્દ્રિય કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે. હવે લાભાર્થીઓને ગેસ સિલિન્ડર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એટલે કે 24 સપ્ટેમ્બર, 2023ના રોજ 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેનની ટિકિટ બુક કરવા…

Prime Minister in Gujarat for two days: Grand welcome in Ahmedabad in the evening

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી બે દિવસ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં 33 ટકા મહિલા અનામત બીલને લાવવા બદલ વડાપ્રધાનને ગુજરાતની…

જામનગર સમાચાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે સમગ્ર ભારતમાં 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ 9 નવી ટ્રેનમાં જામનગર-અમદાવાદ, ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી,…

રાજ્યસભા અને લોકસભાના સભ્યો મંગળવારે સંસદના સેન્ટ્રલ હોલમાં એક વિશેષ કાર્યક્રમ માટે એકઠા થશે. ‘ભારતીય સંસદનો વારસો અને 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ’ કાર્યક્રમનું નેતૃત્વ…

સુત્રાપાડા સમાચાર વેરાવળ ખાતે  ભારતીય જનતા પાર્ટી ગીરસોમનાથ દ્વારા આયોજીત  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે લાભાર્થી સંમેલનમાં  ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર,ગીરસોમનાથ જિલ્લા ભાજપ…

         હીરાનગરી સુરતના ચાહકે આપ્યું  pmને  હીરાજડિત  પોટ્રેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે  73મો જન્મદિવસ છે , ત્યારે  તેમના જન્મદિવસને ખાસ બનાવવા માટે…

અટલ બિહારી વાજપેયી  ભારતના રાજનેતા અને કવિ કહેવાતા એવા અટલ બિહારી વાજપેયીનો આજે 5મી પુણ્યતિથી છે. આવા મહાન રાજનેતાનાનો જન્મ ૨૫ ડીસેમ્બર ૧૯૨૪ના કૃષ્ણાદેવી અને કૃષ્ણ…