Browsing: positive

બાળકની હાઈટ ન વધે તો શું કરવું બાળકના જન્મથી જ માતા-પિતા તેના ખાવા-પીવાની ચિંતા કરવા લાગે છે, પરંતુ જ્યારે તે ચાલવાનું શરૂ કરે છે ત્યારે તેની…

વકીલોની બેઠક વ્યવસ્થાની મડાગાંઠ ઉકેલવા સીનીયરોની ‘મથામણે’ રસ્તો કાઢયો નવ નિયુકિત કોર્ટ સંકુલના લોકાર્પણ બાદ ટેબલ ખુરશીની ચાલતી લડાઇ લાંબી ચાલશે !!: બાર અને બેંચ વચ્ચે…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું જીએનએફસીની કોફીટેબલ બૂક ‘ગ્રોથ ધેટ ટચિસ લાઇવ્સ’નું વિમોચન મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે  જીએનએફસીની કોફીટેબલ બૂક ‘ગ્રોથ ધેટ ટચિસ લાઇવ્સ’નું વિમોચન કર્યું હતું. આ…

પ્રેમએ સાર્વત્રિક શક્તિ છે, અને વિશ્ર્વ શાંતિમાં તેની ભૂમિકા વિશેષ ગણાય છે: પ્રેમની સાથે હકારાત્મક બાબત જોડાયેલી છે: બિનશરતી પ્રેમને સીમાઓ વિનાના પ્રેમ તરીકે દર્શાવી શકાય…

48 કલાકમાં વધુ 1298 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત: સૌરાષ્ટ્રમાં 128 કેસ પોઝિટિવ રાજ્યમાં રજાઓના માહોલ વચ્ચે કોરોના ફરી એકવાર વકરતો દેખાય રહ્યો છે. જેના ભાગરૂપે છેલ્લા…

ગિરીશ ભરડવા: અબતક – રાજકોટ લોહીના પ્રકાર કેટલા? વિશ્વમાં જેટલા લોકો કોઈ ગંભીર કે આકસ્મિક રોગોથી મરે છે એટલા જ લોકો ઍક્સિડન્ટ કે કુદરતી હોનારતમાં મરે…

૯૧,૩૨૦ એક્ટિવ કેસ, ૨૭૮ દર્દીઓની હાલત નાજુક રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં હાલ પોઝિટિવ કેસની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. પરંતુ મૃત્યુદરમાં વધારો થતાં લોકો અને તંત્રમાં…

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં 5 વિદ્યાર્થી અને 2 શિક્ષક થયા કોરોના સંક્રમિત થયા રાજકોટમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે અને હવે…

વસુધા સોસાયટીમાં 3 અને ગર્વમેન્ટ પ્રેસ કોલોનીમાં કોરોનાનો એક કેસ મળી આવ્યો: તમામ એક જ પરિવારના રાજકોટમાંથી કોરોના વિદાય લેવા ભણી આગળ વધી રહ્યો છે. વેક્સિનેશનની…

પગાર અને બોન્ડના પ્રશ્ને તબીબોનો ઉગ્ર વિરોધ સાથે સુત્રચાર  રાજ્યભરના 2000થી વધુ તબીબો હડતાલમાં જોડાયા આરોગ્ય સેવા ખોરવાઈ  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી પીડીયું મેડિકલ કોલેજનાં રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માગને લઇને હડતાળ પર ઉતર્યા છે. અલગ અલગ જૂની માગણીઓને લઇને 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરો અને 50 બોન્ડેડ તબીબો મળી કુલ 400 જેવા ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. આજરોજ પીડીયું કોલેજ પર તબીબો પોઝિટિવ વેયમાં વિરોધ કરયો છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને હડતાલ પર રહેલા તબીબોએ બ્લડ ડોનેટ કર્યું છે જેમાં 100 જેવી બ્લડ બોટલ એકઠું કરવામાં આવ્યું છે સાથે ઠેર ઠેર,રાજકોટ,ગાંધીનગર સુરત,એમ અલગ અલગ 2000 જેવા તબીબો હડતાલ પર ઉતરતા પરિસ્થિતિ ખોરવાઈ છે અને ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગર ખાતે કમિશનર દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. આજે સતત ત્રીજા દિવસે હડતાળ યથાવત રાખી ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તબીબોએ હાલ ઈમર્જન્સી સેવાઓમાંથી પણ હાથ ખેંચી લીધો છે જેથી દર્દીઓની સ્થિતિ બગડતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. ઉલ્લેખનીય છે કે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તબીબોની હડતાળ ગેરવ્યાજબી હોવાનું જણાવી તેમને તાત્કાલિક ફરજ પર પાછા જોડાવા સૂચન કર્યું છે. આમ ન કરવા પર સરકાર દ્વારા આવા તબીબો સામે એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ શકે છે. આવેદન બાદ મામલો ઉગ્ર બન્યો છે અને જ્યાં સુધી માંગણીઓ સંતોષવામાં નહિ આવે ત્યાર સુધી તબીબોનો હડતાલ ચાલુ રહેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે ત્રીજા દિવસે ડોકટરોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોનું કહેવું છે કે , જ્યારે સિવિલ…