Browsing: Prasad

પવિત્ર યાત્રાધામ શકિતપીઠ અંબાજી મંદિરમાં ભાવિકોને અપાતા મોહનથાળ બનાવવા માટે ભેળસેળ યુકત ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોવાના ઘટસ્ફોટ બાદ રાજય સરકાર દ્વારા રાજયના તમામ તિર્થધામોમાં ભાવિકોને…

અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવા માટે ઉતરતી કક્ષાના ઘીનો પુરવઠો પૂરો પડાતો હોવા અંગેના અહેવાલો જીસીએમએમએફ(અમુલ)ના ધ્યાનમાં આવતા હડકંપ મચી જવા પામી હતી જ્યારે આ પ્રકારની ગંભીર…

અંબાજી માતાજીના દર્શન આવતા માઁઇ ભકતોને પ્રસાદમાં અપાતા મોહનથાળ બનાવવા માટે વાપરવામાં આવતું શુઘ્ધ ઘી વાસ્તવમાં ભેળસેળ યુકત હોવાનું ખુલતા તાત્કાલીક અસરથી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા…

નવરાત્રી સ્પેશિયલ નવરાત્રી ઉત્સવમાં નવદુર્ગાની પૂજામાં ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આમાંના એકમાં નવદુર્ગાના દરેક સ્વરૂપને ચોક્કસ પ્રસાદ આપવાનો પણ સમાવેશ થાય છે. દરેક…

100 વર્ષ જુનો ભોગ ભંડાર જર્જરીત હાલતમાં પ્રસાદ બનાવનાર પૂજારી પરિવાર અને વૈષ્ણવો પર જોખમ દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને દરરોજ દિવસ દરમ્યાન 11 ભોગ ધરાવવામાં આવે છે.…

કરોડો લોકોની અડીખમ આસ્થાનો આજે હઠ્ઠાગ્રહી સત્તા સામે વટભેર વિજય થયો છે. શક્તિપીઠ એવા અંબાજી મંદીરમાં છેલ્લા 900 વર્ષથી ભાવિકોને પ્રસાદમાં ચોખ્ખા ઘીનો મોહનથાળ આપવામાં આવી…

અંબાજીમાં અચાનક મોહનથાળના પ્રસાદની પરંપરા તોડી નાખવામાં આવતા છેલ્લા  ઘણા દિવસોથી લડત ચાલી રહી હતી, અંતે સરકારે બેઠક કરી મોહનથાળ-ચિકી બન્ને ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો…

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ ધરણા પ્રદર્શન: મોહનથાળના બદલે ચિકીનો પ્રસાદ શરૂ કરાતા ભાવિકોમાં ભભૂકતો રોષ વિશ્વ વિખ્યાત તિર્થધામ શક્તિપીઠ અંબાજી મંદિરે છેલ્લા 900 વર્ષથી ભાવિકોને…

ભાવિકોને ચિકીનો  પ્રસાદ અપાશે:  મોહનથાળ બનાવવાનો  કોન્ટ્રાકટ રિન્યુ ન કરાયો વિશ્વ પ્રસિધ્ધ  શકિતપીઠ અંબાજી મંદિરમાં હવે ભાવિકોને  પરંપરાગત  મોહનથાળનો પ્રસાદ  આપવાનુંબંધ કરી દેવામાં આવે તેવીશકયતા હાલ …

ધોતી, પિતામ્બર, માતા પાર્વતીને અર્પણ કરેલી સાડી, મંદિરની ઘ્વજાનો પ્રસાદ ઓનલાઇન ઓર્ડર થકી આપી શકાશે પ્રથમ જયોતિલીંગ એવા સોમનાથ મહાદેવના ભકતો માટે સારા સમાચાર હવે…