Browsing: PRIME MINISTER

નરેન્દ્રભાઇ મોદી 19 અને 20 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે: વલસાડ સહિત રાજ્યમાં જ્યાં 2017માં ભાજપની સ્થિતિ નાજુક હતી ત્યાં પક્ષને મજબૂત કરવા ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે ગુજરાત…

દાદરા નગર હવેલીમા 30નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી વિઝિટની તૈયારી ચાલી રહી છે પ્રશાસન સાથે લોકભાગીદારીથી શણગારવામા આવશે પ્રદેશની અનેક મહત્વની યોજનાઓનુ ખાતમુહૂર્ત સાથે તૈયાર યોજનાઓનુ લોકાર્પણ…

બેઠકમાં ઉર્જા અને ખાદ્ય સુરક્ષાના મુદાઓ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા: વિશ્ર્વભરની મીટ મોદી હૈ..તો મુમકીન હૈ… વડાપ્રધાન બાલીમાં અત્યારે જી-20 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. જ્યાં તેઓ…

વિશ્વભરમાં અત્યારે ખાદ્ય અને ઉર્જાનું સંકટ ફેલાયું છે. જેની નકારાત્મક અસર અનેક દેશો ઉપર અત્યારથી જ પડી રહી છે. ત્યારે બાલીમાં આવતીકાલથી શરૂ થનારી જી-20 બેઠકમાં…

 વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ હવે જાહેર થશે: ભાજપની જેમ જ કોંગ્રેસ અને આપ પણ પ્રચારમાં કોઈ કસર નહિ છોડે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ લોકોશાહીના તહેવારનો…

Vlcsnap 2022 11 07 11H45M14S966

રૂ.61.01 કરોડના કુલ ખર્ચે 784 સુવિધાયુક્ત આવાસ નિર્માણ: લાભાર્થી પરિવારના સભ્યોમાં રાજીપો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2015માં ઘર વિહોણા લોકોને પોતાનું ઘરનું ઘર વર્ષ 2022…

1979ની મચ્છુ પુર દુર્ઘટના બાદ મચ્છુ નદી ઉપર બાંધેલા ઐતિહાસિક પુલ તૂટવાની દુર્ઘટનાએ મોરબી પર બીજી વખત આ દુર્ઘટના રૂપી કાળચક્ર ફરી વળ્યું છે. ઝૂલતો પુલ…

રૂ. 522 કરોડના ગોધરા મેડિકલ કોલેજ અને રૂ.164 કરોડના કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ગુજરાત પ્રવાસે  છે. આજેે તેઓએ પંચમહાલના આદિવાસી વિસ્તાર…

પંચમહાલથી રાજકોટ એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફતે મોરબી પહોંચે તેવી શક્યતા દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી પાસેથી સતત વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપી રહ્યા હતા, કાલે…

પી.એમ. નરેન્દ્રભાઇ મોદી આજે માત્ર લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપશે મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુ:ખદ ઘટનામાં 141 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં…