Browsing: Prisoners

14 વર્ષથી વધુ જેલવાસ ભોગવી ચૂકેલા કેદીઓને સીઆરપીસીની કલમ 432-એ હેઠળ આપવામાં આવે છે જેલમુક્તિ રાજકોટ મધ્યસ્થ જેલમાં સારી ચાલ-ચલગતવાળા કેદીઓની સંખ્યામાં વધારો થયો હોય તેવા…

જામનગર સમાચાર જામનગર સહિત રાજ્યની જેલોમાં રહેલા અને સજા પામેલા કેદીઓને જેલમાં માનસ સુધારણા પ્રવૃત્તિના ભાગરૂપે સજા પૂર્ણ કરી જેલમુક્ત થયાં બાદ તેઓ સમાજમાં પુનર્વસન પામી…

વર્ષ 2021ના આંકડા અનુસાર 4.27 લાખ કાચા કામના કેદીઓ જામીનના અભાવે જેલના સળિયા પાછળ!! જ્યારે આપણે દેશની જેલો વિશે વિચાર કરીએ ત્યારે  ‘ભીડથી ભરેલી જેલ’ તેવું…

કલેકટર, જિલ્લા મુખ્ય ન્યાયધીશ, એસપી, પોલીસ કમિશનર, જેલ અધિક્ષક સહિતના અધિકારીઓએ બેઠક યોજી કારાવાસ ભોગવતા રાજકોટના 51 અને ગોંડલના ર પાક્કા કામના કેદીઓના રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ…

ગોંડલછેલ્લા કેટલાક સમય થી માથાભારે કેદીઓ ને લઈ ને ચર્ચા મા રહેલી ગોંડલ ની સબજેલ માં વિધાનસભા ચુંટણીઓ અને આચારસંહિતા ને અનુલક્ષી ને આજે ડીવાયએસપી ઝાલા,એસઓજી…

કેદીઓના આપઘાત, આત્મહત્યાની કોશિશ, જેલમાંથી સીમકાર્ડ સહિતની પ્રતિબંધીત વસ્તુ મળી આવવા સહિતની ઘટનાથી સંજોગોના કારણે જેલવાસ ભોગવતા અને રીઢા અપરાધી વચ્ચેનો ભેદ પારખવો જરૂરી સમાજમાં રહેવા…

મહત્તમ સજાના એક તૃતિયાંશ સમય જેલવાસ ભોગવી લીધો હોય તો મુક્ત કરી જ શકાય: સુપ્રીમ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું છે કે, વર્ષોથી જેલમાં બંધ…

કોવિડ બાદ રાજ્યભરમાં મંકીપોકસ વાયરસે પોતાની દહેસત ફેલાવી છે. ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાં બે કેદીઓને અછબડા થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પ્રિઝન વોર્ડમાં દાખલ કરવામાં…

મહિલા, દિવ્યાંગો, બીમાર સહિતના કેદીઓને જેલ મુક્તિ આપવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પત્ર મોકલી યાદી તૈયાર કરવા જણાવ્યું કેન્દ્રએ રાજ્યોને અમુક ચોક્કસ ગુનાઓમાં દોષિત ઠરેલા કેદીઓને…

ધાગધ્રા સબ જેલ માં કેદીઓને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવતી હોવાની ફરિયાદ બાદ પોલીસ તંત્ર જાગ્યું સધન ચેકીંગ સુરેન્દ્રનગર જીલ્લાની સબ જેલો જેમાં સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા…