Browsing: Program

૨૫૦ જેટલા માછીમારોએ હાજરી આપી દરીયાઈ સુરક્ષાને લગતી માહિતી મેળવી આગામી સમયમાં યોજનાર સાગર કવચ કવાયત અને દરીયાઇ માર્ગેથી થઇ શકનાર આંતકવાદી હુમલાના ભય અંગે દરીયાકાંઠા…

સાવરકુંડલામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ  ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ દ્વારા  ૩૨ મો ઇનામ વિતરણ ,  સાંસ્કૃતિક તથા  ક્ધયા ઉત્કર્ષ પુરસ્કાર કાર્યક્રમનું  ગુર્જર ક્ષત્રિય…

પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા તથા ચેરમેન મૌલેશભાઈ ઉકાણી દ્વારા સિદસર મંદિરના શિખર પર ધ્વજારોહણ; પાટીદાર શ્રેષ્ઠીઓનું સ્નેહમિલન યોજાયું: દાતા ટ્રસ્ટીઓનું અભિવાદન, વડિલોને સન્માનિત કરાયા ઊંઝા લક્ષચંડી યજ્ઞના મુખ્ય…

પૂ.મોરારીબાપુના હસ્તે ભજનીક હેમંત ચૌહાણ તબલા વાદક, ચતુરસિંહ જાડેજા, બેન્જો વાદક વિજય મકવાણા અને મંજુરા વાદક રતન ભારીને એવોર્ડ અર્પણ કરાયો પૂ.મોરારીબાપુની નિશ્રામાં પ્રતિવર્ષ કારતક વદ…

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ‘રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ’ નિમિત્તે બુધવારે સવારે ૧૦.૩૦ કલાકે ત્રિવિધ કાર્યક્ર્મોનું આયોજન કરાયું છે. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી…

એસજીવીપી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા યોજાયો કાર્યક્રમ દર વરસે એસજીએફઆઈ (સ્કુલ ગેઇમ ફેડરેશન ઓફ ઇન્ડીયા) અને આઈસીએસઈ બોર્ડ દ્વારા ક્ર્રિકેટ, ટેબલટેનિસ, ફુટબોલ, બેડ મિંટન, વોલિબોલ, ચેસ, સ્વીમીંગ,…

રાજકોટ કલેકટર કચેરી ખાતે ગઇ કાલ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય તપાસણીની સંકલન સમીતીની બેઠક કલેકટર રૈમ્યા મોહનની અધ્યક્ષતામાં યોજાઇ હતી. દર વર્ષની માફક…

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિઘ્યમાં ગ્રંથરાજ વચનામૃતનો પંચામૃતથી અભિષેક કરાયો: પ.પૂ.રાકેશપ્રસાદજી મહારાજ તથા સંતો દ્વારા શિક્ષણમંત્રીનું ફુલહારથી સન્માન: ૩૨ પાર્ષદોને ભાગવતી દીક્ષા અપાઈ સ્વામિનારાયણના સંપ્રદાય તીર્થધામ વડતાલમાં…

વૈદિક ચોપડા પૂજન, અપૂર્વમુનિ સ્વામીનું પ્રવચન તેમજ નૂતન વર્ષે અન્નકૂટોત્સવ યોજાશે દીપોત્સવ તેમજ નૂતન વર્ષનો ઉત્સવ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ધામધૂમપૂર્વક ઉજવાશે છે. જે અંતર્ગત દિવાળીના દિવસે…

ગુજરાતી તથા હિન્દીના લોકગીતોને દિવાળીના દિવસે યુ ટયુબ પર લોન્ચ કરાશે ૮ નવ યુવાનો એ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી મ્યુઝીકલ લાઇફ ગ્રુપના તરવરીયા યુવાનો દ્વારા ગુજરાતી…