Browsing: Protection against corona

જામનગર શહેરની જ્ઞાનગંગા સ્કુલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતીમાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…

કોરોના વાઈરસની ઝપેટમાં આવવાથી બચવા માટે હાલ નિયમોનું કડકપણે પાલન અને રસી જ એકમાત્ર ઉપાય મનાઈ રહી છે. ત્યારે વધુ ઝડપથી તમામ નાગરિકોને “કોરોના કવચ” મળે…