Questions

How are the results declared when there is a mismatch in the EVMs? The Election Commission said

ચૂંટણી પંચે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે જ્યારે પરિણામ 8મી ફેબ્રુઆરીએ જાહેર થશે. આ દરમિયાન…

Ahmedabad: Civil Aviation Minister's response on fare hike at the airport

પ્રસંગ ગમે તે હોય, પછી તે ICC ક્રિકેટ વર્લ્ડ કપની મેચ હોય કે કોલ્ડ પ્લે કોન્સર્ટની જાહેરાત…અમદાવાદ વિશે જે બાબત સૌથી વધુ ચર્ચામાં રહે છે તે…

No wonder..! Policemen get bonuses for having a big mustache in these states

સામાન્ય જ્ઞાન સાથે જોડાયેલી ઘણી એવી બાબતો છે આપણને આશ્ચર્યચકિત કરે છે. ત્યારે આવા ઘણા સવાલો છે કે જે ન માત્ર તમારા જ્ઞાનમાં વધારો કરે પરંતુ…

What is Mahakumbh, why, when and where is it held? Know the answers to all these questions

મહાકુંભ 2025: સંગમ શહેર પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી વર્ષ 2025માં કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે, જે એક મહાકુંભ છે. ચાલો જાણીએ, કુંભ અને મહાકુંભમાં…

CM Bhupendra Patel's directions to speed up resolution of questions and problems raised in 'Swagat'

રાજ્ય સ્વાગતમાં મળેલી 120 જેટલી રજૂઆતોનું સંબંધિત કક્ષાએ નિવારણ થયું  7 કિસ્સાઓમાં મુખ્યમંત્રીએ સ્વયં રજૂઆત કરનારાઓને સાંભળી જિલ્લા-વિભાગોના અધિકારીઓને સમસ્યાના નિવારણ માટે માર્ગદર્શન-સુચનાઓ આપ્યાં CM ભૂપેન્દ્ર…

સ્થાપના દિને પણ બોર્ડમાં પ્રજાના પ્રશ્ર્નોનો ઉલાળીયો: વશરામ સાગઠીયાને બહાર કઢાયા

13 કોર્પોરેટરો બોર્ડમાં ગેરહાજર: વશરામ સાગઠીયાએ રોગચાળાના પ્રશ્ર્નની ચર્ચાની માંગ કરતા તેઓને સભાગૃહની બહાર કઢાયા: બાલ મંદિરના બાળકોની જેમ કોર્પોરેટરોએ મચાવ્યો હંગામો રાજકોટ મહાનગર પાલિકામાં આજે…

સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મીઓનાં પ્રશ્ર્નોની સમીક્ષા કરતા અંજના પવાર

સફાઈ કર્મચારીઓનાં રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારે સિવિલ પરીસર, ઈમરજન્સી વિભાગની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો ભારત સરકારના સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ   અંજના પંવારે આજે…

ઝાલાવાડ પંથકમાં પાંચ દિવસમાં ત્રણ ફાયરિંગની ઘટનાથી કાયદો - વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠતા સવાલ

લખતર તાલુકાના ઢાંકી ગામે બે શખ્સોના ડખ્ખામાં ફાયરિંગ થતાં શેરીમાં રમી રહેલા 12 વર્ષના માસુમનું કરુણ મોત ગોળીબારની વારદાતમાં બાળક સહીત બેના મોત : ચાર ઈજાગ્રસ્ત…

લોક દરબારમાં ઉઠતા પ્રશ્ર્નોનો હકારાત્મક ઉકેલ લવાશે: મેયરની ખાતરી

વોર્ડ નં.8માં મેયર તમારે દ્વારે લોક દરબારમાં અલગ-અલગ શાખાઓને લગતા 59 સવાલો જનતાએ ઉઠાવ્યાં શહેરીજનોએ સામાન્ય ફરિયાદ માટે કોર્પોરેશન કચેરી સુધી ધક્કો ન ખાવો પડે તે…