Browsing: Raghavji Patel

એક્સપોમાં કુલ 168 સ્ટોલ્સ  બે લાખથી પણ વધુ ખેડૂતો એક્સ્પોનો લાભ લેશે શહેરના શાસ્ત્રી મેદાન ખાતે ગઈકાલથી ચાર દિવસ માટે એગ્રી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.કુલ…

રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી અપાશે : ઊર્જા મંત્રી  કનુભાઈ દેસાઈ ગાંધીનગર સમાચાર            …

જામનગર જિલ્લા અને તાલુકાના મોટી બાણુગર ગામ ખાતે આનંદ આશ્રમ શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર ની જગ્યાએ શ્રી રામ લક્ષ્મણ જાનકી મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 111…

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, વિભાગના કેબિનેટ મંત્રી  રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બજરંગપુર ખાતે ફુલેશ્વર સિંચાઈ પિયત સહકારી મંડળીનું લોકાર્પણ કર્યું હતું.…

ગુજરાત સરકાર દ્વારા ચણા સહિતની વિવિધ જણસીઓના ટેકાના ભાવો વધારવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરી હોવાનું કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું. ગુજરાતમાં…

ખરીફ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ખરીદીનો માર્કેટીંગ યાર્ડ ખાતેથી શુભારંભ ખરીફ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કાર્યક્રમ એપીએમસી, રાજકોટ…

ગુજરાત રાજ્યના કૃષિ પશુ અને ગોવર્ધન વિભાગના કેબિનેટ મંત્રી  રાઘવજીભાઈ પટેલના ધ્રોલ ખાતેની કન્યા છાત્રાલયમાં રક્ષાબંધન કાર્યક્રમ હાજરી આપી અબતક, સંજય ડાંગર,ધ્રોલ રક્ષાબંધન ના પવિત્ર દિવસે…

કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પેટલ તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં જડેશ્વર મહાદેવ ખાતે લોક મેળો ખુલ્લો મુકાયો રાજયમંત્રી બ્રીજેશભાઈ મેરજાએ પરંપરાગત સંસ્કૃતિના પ્રતિબિંબ સમા મેળામાં તમામ રાઈડ્સ…

10 જિલ્લામાં 6 લાખથી વધુ પશુઓને રસીકરણ કરી મહામારીથી ઉગારી લેવાયા ઓમિક્રોન વેવ શરૂ થયાના અમુક મહિનાઓમાં જ ગુજરાતમાં વધુ એક મહામારી ફાટી નિકળી છે. આ…

પાંજરાપોળની મુલાકાત લઈ કામગીરી નીહાળી રાજીપો વ્યકત કર્યો રાજ્ય  સરકારના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઇ  પટેલ,ટ્રાન્સપોર્ટ ટુરીઝમ મંત્રી, અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ,મેયર ડો. પ્રદિપભાઇ ડવ,…