Browsing: RAJKOT Civil Hospital

અબતક,રાજકોટ  રાજ્યના તબીબી શિક્ષકો અને સરકારી સેવાઓના તબીબો હડતાડના માર્ગે ચાલી રહ્યા છે.ત્યારે ચાર દિવસના વિરોધ પ્રદશન બાદ આજ રોજ તબીબો દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કલેક્ટર સુધી મહારેલી કાઢી અને કલેક્ટરને આવેદન પત્ર આપી હડતાલને વધુ ઉગ્ર બનાવશે અને તબીબોએ સાથે શરતી રાજીનામાં પણ ત્યાર રાખ્યા છે.જો પ્રશ્નોનો નિરાકરણ નહીં મળે તો સંપૂર્ણ હડતાલ પર જવાની ચીમકી પણ આપી છે. શરતી રાજીનામાં તૈયાર રાખી સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદન આપશે  સરકારી તબીબ ક્ષેત્રે અને સિવીલ હોસ્પિટલમાં જાણે હડતાલનો દોર ચાલી રહ્યો હોય જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તબીબો દ્વારા પોતાના પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી અને અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. 10000 તબીબો દ્વારા ગુજરાત ગર્વમેન્ટ ડોકટર ફોરમની રચના કરી પોતાના સળગતા પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી અને કાળી પટ્ટી બાંધી ગઈ કાલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ મેડીકલ કોલેજના 180 તબીબ શિક્ષકો અને રાજકોટ જિલ્લાના 1પ0 સરકારી તબીબો એટલે કે 330 તબીબો દ્વારા પોતાના પડતર પ્રશ્ર્નોને લઇ હડતાલ કરવામાં આવી છે. જેમાં તબીબોએ ચાર દિવસ સુધી પોતાની માંગણીઓ પૂર્ણ કરવા માટે વિરોધ પ્રદશન કર્યો હતો .પ્રથમ હોસ્પિટલમાં રેલી કાઢી તબીબી અધિક્ષકને આવેદન આપ્યું હતું.અને કોવિડ બિલ્ડિગ પાસે એકઠા થ. રામધૂન ગાઈ વિરોધ પ્રદશન કર્યો હતો અને આજ રોજ મહારેલી કાઢી વિરોધ પ્રદશન કરવાના છે.. તબીબોની માઁગણીઓ જેવી કે, એડહોક સેવા વિનીમીયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, 1પ ટકા સીનીયર ટપુટરો ને ત્રીજા ટીકુનો લાભ આપવો જેવી વગેરે માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી આ ઉપરાંત તા. રર-11 ના એક નવો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં મહત્તમ પગાર 2,37,500/- થી ઘટાડી 2,24,500 કરવામાં આવ્યો છે. અને 2012માં મોદી સરકારે આપેલ પર્સનલ પેનો લાભ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.અને નવો ઠરાવ બહાર પાડી મહત્તમ પગાર મર્યાદા 2,24,500 કરવામાં આવી છે. જેના કારણે તબીબો દ્વારા હડતાલ પાડી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો છે

અબતક- રાજકોટ રાજકોટમાં ૯૦ દિવસના લાંબા ગાળા બાદ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતા તંત્ર ફરી એલર્ટ મોડ પર આવી ગયું છે. ધોરાજીના ૫૬ વર્ષીય પ્રૌઢએ કોરોના વેક્સિન…

અબતક,રાજકોટ રાજકોટ સરકારી હોસ્પિટલમાં પોલીસ સકંજામાંથી ચકમો આપીને નાસી છૂટેલા નામચીન રમેશ રાણાને પોલીસને એક વર્ષ બાદ પકડી લીધો છે. પડધરીના નાની અમરેલી ગામે રહેતો નામચીન…

અબતક, રાજકોટ રાજકોટમાં ફરી એક વાર સાંભળવાની શક્તિ વાળા બાળકોને  આરબીએસકે અંતર્ગત કોક્લિયર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ છે  જેમાં ગાંધીનગરના સર્જન  ડો.નિરજા સુરી કે જેમણે અત્યાર સુધીમાં…

પગાર અને બોન્ડના પ્રશ્ને તબીબોનો ઉગ્ર વિરોધ સાથે સુત્રચાર  રાજ્યભરના 2000થી વધુ તબીબો હડતાલમાં જોડાયા આરોગ્ય સેવા ખોરવાઈ  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી પીડીયું મેડિકલ કોલેજનાં રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માગને લઇને હડતાળ પર ઉતર્યા છે. અલગ અલગ જૂની માગણીઓને લઇને 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરો અને 50 બોન્ડેડ તબીબો મળી કુલ 400 જેવા ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. આજરોજ પીડીયું કોલેજ પર તબીબો પોઝિટિવ વેયમાં વિરોધ કરયો છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને હડતાલ પર રહેલા તબીબોએ બ્લડ ડોનેટ કર્યું છે જેમાં 100 જેવી બ્લડ બોટલ એકઠું કરવામાં આવ્યું છે સાથે ઠેર ઠેર,રાજકોટ,ગાંધીનગર સુરત,એમ અલગ અલગ 2000 જેવા તબીબો હડતાલ પર ઉતરતા પરિસ્થિતિ ખોરવાઈ છે અને ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગર ખાતે કમિશનર દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. આજે સતત ત્રીજા દિવસે હડતાળ યથાવત રાખી ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તબીબોએ હાલ ઈમર્જન્સી સેવાઓમાંથી પણ હાથ ખેંચી લીધો છે જેથી દર્દીઓની સ્થિતિ બગડતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. ઉલ્લેખનીય છે કે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તબીબોની હડતાળ ગેરવ્યાજબી હોવાનું જણાવી તેમને તાત્કાલિક ફરજ પર પાછા જોડાવા સૂચન કર્યું છે. આમ ન કરવા પર સરકાર દ્વારા આવા તબીબો સામે એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ શકે છે. આવેદન બાદ મામલો ઉગ્ર બન્યો છે અને જ્યાં સુધી માંગણીઓ સંતોષવામાં નહિ આવે ત્યાર સુધી તબીબોનો હડતાલ ચાલુ રહેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે ત્રીજા દિવસે ડોકટરોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોનું કહેવું છે કે , જ્યારે સિવિલ…

કોરોના મહામારી દરમ્યાન હોસ્પિટલમાં દર્દીઓની ગતિવિધિ વધી છે ત્યારે આગના બનાવ વધતા ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલમાં આગના બનાવોને ત્વરિત કાબુમાં લેવા માટે આજે સિવિલ હોસ્પિટલ અને…

કોરોના સંક્રમણનો ભોગ બનેલા નાના ભુલકાને ઉગારવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના ડોક્ટરો અને નર્સો રાત-દિવસ જોયા વગર ભાવી નાગરીકોને બચાવવાની આદર્શ કામગીરી બજાવી રહ્યા…

અબતક, રાજકોટ રાજયમા ઘણા નસીંગ આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવી વીરગતિ ને પામ્યા છે રાજયભરનો આ મૃત્યુ આંક ર0 થી વધુ છે અને હજારો નસીંસ આ…

રાજકોટને શર્મસાર કરતી સિવિલ કોવિડ હોસ્પિટલમાં થયેલી દુષ્કર્મની ઘટનામાં ભોગ બનનાર પ્રૌઢાએ ગઈ કાલે સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ છે. મહિલાનો ફોરેન્સિક રિપોર્ટ આવે તે…

ગુજરાતની જનતા જાગતા કોરોના ભાગ્યો છે. કોરોના વાયરસની બીજી લહેર હવે અંત તરફ હોયતેમ કેસ નોંધનીય દરે ઘટી રહ્યા છે. એમ્બ્યુલન્સ, ઓકિસજન, ઈન્જેકશનો તો ‘પ્રાણવાયુ’ માટેની…