Browsing: Rajkot Corporation

24 કલાકમાં ફરિયાદોનો નિકાલ કરવા, મચ્છરોની ઉત્પતી જણાય તો આકરી કાર્યવાહી કરવા આદેશ આપતા મેયર રોગચાળાના નિયંત્રણ માટે મેયર ડો.પ્રદિપ ડવે આરોગ્ય અને મેલેરિયા વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ…

મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને યોજાશે કાર્યક્રમ: સાંસદ કુંડારીયા-મોકરિયા ખાસ ઉપસ્થિત રહેશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  આવતીકાલે   સ્વનિધિ મહોત્સવ તથા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ…

શરદી-ઉધરસના 307, સામાન્ય તાવના 74 અને ઝાડા-ઉલ્ટીના 87 કેસ: મચ્છરોની ઉત્પતિ સબબ 656 આસામીઓને નોટિસ સતત વરસાદ અને વાદળછાંયા વાતાવરણના કારણે શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે.…

કોર્પોરેશને બનાવેલા શહેરના પ્રથમ એસી હોલમાં વર-કન્યાના રૂમ વિહોણો: હવે નવેસરથી ખર્ચો રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.10માં એસએનકે સ્કૂલની બાજુમાં કરોડો રૂપિયાના ખર્ચે શહેરનો…

ખાદ્ય સામગ્રીના નમૂના ફેઇલ જતાં વેપારી-ઉત્પાદક પેઢીઓને 1.15 લાખનો દંડ: નોનવેજના નમૂના લેવાયાં કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા જે-તે સમયે લેવામાં આવેલા ફેટ સ્પ્રેડ…

સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને અને મેયર ડો. પ્રદિપ ડવની ઉપસ્થિતિમાં મળેલી બેઠક: ભકિતનગર રેલવે સ્ટેશન, પોપટપરા નાલા અને એસ્ટ્રોન નાલાના વિવિધ પ્રશ્ર્નો ચર્ચા કરાય રાજકોટ મહાનગરપાલિકા…

હર ઘર તિરંગા અંતર્ગત 25 રૂપિયા લેખે એક તિરંગો વેંચાશે: 13 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજકોટને તિરંગામય બનાવી દેવાશે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકાર…

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર  અમિત અરોરાની જાહેરાત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવે છે.…

22 ઓગસ્ટ સુધીમાં ફોર્મ ઉપાડી પરત કરવાના રહેશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈસ્ટ ઝોન ખાતે સ્માર્ટ ઘર-5 અને 6 (પાર્ટ)ના ઇડબ્લ્યુએસના નિર્માણ પામેલા…

આપ અને કોંગ્રેસના કોર્પોરેટરો પ્રિ-મોનસૂન કામગીરી, રાજમાર્ગો પર પડેલા ખાડા સહિતના મુદ્ે શાસકો પર તડાપીટ બોલાવશે રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે 11 કલાકે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને…