Browsing: rajkot

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન ચાલી રહેલ છે. તેમજ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે વધુને વધુ જાગૃતતા આવે તે સંદર્ભ જેના અનુસંધાને આજ રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત શ્રોફ…

એક સરખા નામ વાળા ૮૬૬૫ મતદારોનું વેરીફિકેશન કરાશે: ૧૮ થી ૨૫ વર્ષનાં યુવાનોનું નામમતદાર યાદીમાં ઉમેરવા કેમ્પો યોજાશે: અવસાન પામેલા મતદારોનું નામ કમી કરવાની કવાયત હાથ…

વોર્ડ નં.૧૫માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ ધારાસભ્યશ્રી અરવિંદભાઈરૈયાણીની સને ૨૦૧૮-૧૯ની ગ્રાન્ટમાંથી નવા થોરાળા વિસ્તારમાં સી.સી. રોડ કરવાનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી અને ડે.મેયર અશ્વિનભાઈ…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૩ જંકશન કો.ઓ.હા. સોસાયટીના જુદા જુદા ૯ રસ્તામાં પેવર કામનો શુભારંભ મેયર બિનાબેન આચાર્ય, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તા ધારાસભ્ય…

સિવીલ હોસ્પિટલમાં જ પાંચ દિવસમાં ડેન્ગ્યુના ૪૧કેસ નોંધાયા છતાં કોર્પોરેશનની આરોગ્ય શાખા રોગચાળાના સાચા આંકડા છુપાવતી હોવાનો પર્દાફાશર રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યશાખા રોગચાળાના સાચા આંકડાઓ છુપાવતી હોવાની…

રાજકોટ મહાનગરપાલિકા ની દબાણ હટાવ શાખા દ્વારા રસ્તાપર નડતર ૨૪ પોસ્ટ ઓફીસ મેઈન રોડ, જયુબેલી, કૃષ્ણપરા,કન્યા છાત્રાલય, ક્રિસ્ટલ મોલ સામે જ્યોતિનગર હોકર્સ ઝોન, પટેલ સુઝુકી વાળી…

ત્રિકોણબાગ ખાતે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અંગે જનજાગૃતિના કાર્યક્રમો હિન્દુ ધર્મના આરાઘ્ય દેવ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અયોઘ્યામાં નિર્માણ કરવા માટે વિ.હિ.પ. દ્વારા રામજન્મ ભૂમિ મંદિર…

અંગત કારણોસર ધીરેન પંડયાએ રાજીનામુ ધરી દીધું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ તરીકે છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા ડો.ધીરેન પંડ્યાએ ગુરુવારે પોતાના પદ પરથી મુક્તિ માટે રાજીનામુ…

જાનથી મારી નાખવાની ધમકી દીધાની છ શખ્સો સામે નોંધાતી ફરિયાદ શહેર નજીક આવેલા ભુપગઢ ગામમાં સરકારી ખરાબા જમીનનાં ઉપયોગ બાબતે સાફ-સફાઈ કરતા બે પરીવારવચ્ચે બોલાચાલી બાદ…

વિદ્યાર્થીઓએ સૂકો-ભૂનો કચરો અલગ કરી સ્વચ્છતા અને સુઘડતા અંગે જાગૃકતાના સંદેશા આવ્યા ગુજરાત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ ઉન્નતી સ્કુલનાવિદ્યાર્થીઓ દ્વારા શહેરનાં રાજમાર્ગો પર સ્વચ્છતા રેલી…