- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન
- મુખ્યમંત્રી સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિના અવસરે ઉપસ્થિત રહ્યા
- ‘જેલર’ બાદ ‘કુલી’માં દમદાર ભૂમિકા નિભાવશે રજનીકાંત,જુઓ ‘Coolie’નું ટીઝર
- કસ્ટડીમાં માર મારી યુવકને મોતને ઘાટ ઉતારનાર પોલીસકર્મી કાનગડની ધરપકડ
- જ્ઞાતિ છુપાવી વિધવા પર અવાર નવાર દુષ્કર્મ આચરનાર કુખ્યાત હિસ્ટ્રીશીટર ઝડપાયો
Browsing: rajkot
કાલે ભારત બંધન એલાનના પગલે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેશે ફિલ્મ પદ્માવતના રિલીઝ થવા સામે ચાલી રહેલા દેશના વિરોધમાં પગલે રાજકોટ શહેરના વિવિધ વકીલ મંડળે રાજપૂત…
મહાનગરપાલિકા દ્વારા ૨૬ પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નં.૬માં બાળ તંદુરસ્તી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું દિપ પ્રાગટય રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાના વરદ હસ્તે…
બે દિવસીય એક્ઝિબીશનમાં ૪૧ એક્ઝિબીટસની અવનવી ડિઝાઈનોના કલેકશન માટે પડાપડી: બહોળી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી એલીસ એકઝીબીશન ઓર્ગેનાઈઝર્સ દ્વારા ઈમ્પીરીયલ હોટેલ ખાતે ગ્રાન્ડ વેડીંગ એન્ડ લાઈફ…
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે ૧૬ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી દરમ્યાન સમગ્ર ગુજરાતના જિલ્લા/મહાનગરોમાં રકતદાન શિબિર સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નતુમ મુઝે ખૂન દો, મેં…
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ફ્રુટના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ 500 કિલોથી વધુનો અખાદ્ય ફ્રુટનો જથ્થો ઝડપીને તેનો નાશ કરવામાં આવ્યો છે. રાજકોટ…
દ્વારકેશ ગ્રુપ અને સમન્વય ફાઉન્ડેશન આયોજીત કથાનું પૂ. દ્વારકેશલાલજી મહારાજ સંગીતમય શૈલીમાં કરાવશે રસપાન દ્વારકેશ ગ્રુપ તથા સમન્વય ફાઉન્ડેશનના ઉપક્રમે ભ્રમરગીત રસામૃતમ કથાનું આયોજન તા.૨૫થી ૩૧…
પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અગાઉ પહેલા પણ પદ્માવતી ફિલ્મના ગુજરાતમાં પ્રસારણ અંગે એક નોટીફિકેશન જાહેર કરીને…
ક્રોમેની સ્ટીલ પ્લાન્ટની શિલાન્યાસ વિધિ વિજય રૂપાણી હસ્તે સંપન્ન વાયબ્રન્ટ સમિટ અંતર્ગત ઈન્ડો-ચાઈના પ્રોજેકટ હેઠળ થા.૧૫ હજાર કરોડના ખફર્ચે સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ થશે વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૭ની ફળશ્રૃતિરૂપે…
ધોરાજી રાજપૂત ક્ષત્રિય સમાજ ફરી એક વાર ધોરાજી પોલીસ સ્ટેશને સમાજના અગ્રણીઓ પદ્માવતિ ફિલ્મ ના વિરોધ માટે રજૂઆત કરવા ગયેલ તે બાબતે સેક્ધડ પોલીસ ઇન્સ્પેકટર સાહબે…
૩૦મીએ શહીદોને સામુહિક મૌનાંજલિ અર્પણ થશે: કોર્નરનું લોકાર્પણ કરાશે ગાંધી નિર્વાણ દિન- શહિદ દિન નિમિતે ૩૦ જાન્યુઆરી ૨૦૧૮ને મંગળવારે સવારે ૯ વાગ્યે ભ‚ચ સ્થિત ધી પ્રોગ્રસીવ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.