Browsing: raju dhruv

રાજકોટને વિશ્ર્વકક્ષાની સુખ-સુવિધાઓ આપનારા વીઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજકોટ-સૌરાષ્ટ્ર માં ભવ્ય સૂ-સ્વાગતમ કરવું એ આપણો ધર્મ બને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની રાજકોટ-સૌરાષ્ટ્ર ખાતેની મુલાકાતને આવકારતા સૌરાષ્ટ્ર ભાજપ…

મોટામવા સીઆરસીના કુલ 1150 બાળકોને સ્કૂલબેગ, નોટબૂક તેમજ અન્ય સ્ટેશનરી અર્પણ : પ્રતિભાશાળી શિક્ષકનું સન્માન પણ કરાયું મોટામવા સીઆરસી સેન્ટરની કુલ 9 સરકારી શાળાના 1150 બાળકોને…

‘તાઉતે’ વાવાઝોડાથી અસરગ્રસ્તોને  સહાય આપવાની વડાપ્રધાને કરેલી જાહેરાતના પગલે ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે આભાર વ્યકત કર્યો છે. બે દિવસ પહેલા ગુજરાતના સાગરકાંઠે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તોને…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌની યોજના અને સુજલામ સુફલામ જળ અભિયાન વડે પ્રજા-પશુ પ્રાણીની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યો છે. વરસાદી પાણીનાં જળ સંગ્રહ અને જળ સંચય…

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે, રાજ્યસભામાં પણ આ બિલ બહુમતિ…

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતી નિમિત્તે રાજુભાઈ ધ્રુવે સરદાર સાહેબનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, ૩૧મી ઓક્ટોબર એટલે ભવ્ય-દિવ્ય ભારતનાં ઘડવૈયા સરદાર વલ્લભભાઈની જન્મજયંતી. આજનો દિવસ…

મહામાનવ પં.દીનદયાળ ઉપાધ્યાયજીને ભાવાંજલિ અર્પણ કરતા રાજુભાઈ ધ્રુવ દીનદયાળજીની વિચારધારા-ચિંતન ને કેન્દ્રસ્થાને રાખી ભાજપ-મોદીજીએ કાશ્મીર માં ૩૭૦ મી કલમ દૂર કરી એક-અખંડ શક્તિશાળી ભારત નું સપનું…

સ્વર્ગસ્થ અરૂણ જેટલીને ગુજરાત સાથે ગાઢ આત્મીય સંબંધો હતા: રાજુભાઈ ધ્રુવ દેશના પૂર્વ નાણાંપ્રધાન અને ભાજપનાં વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ અરૂણ જેટલીનો ગુજરાત સાથે અનેરો નાતો રહ્યો…

ભાજપને સફળતાનાં ટોચના શિખરે પહોંચાડવામાં મોદીના નિષ્ઠાવાન સાથી અને કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાની ઐતિહાસિક હિંમત દાખવનાર ગૃહમંત્રી અમિતભાઈ શાહનું ગુજરાતની પ્રજા સ્વાગત કરે છે: રાજુભાઇ ધ્રુવ…

સંતો સમુદાયનાં સહયોગથી અને સરકારના નિર્ણયથી યાત્રા પ્રવાસના અનોખા ધામ તરીકે જૂનાગઢનો સવાર્ંગી વિકાસ થશે ગરવા ગિરનારની તળેટીમાં દર વર્ષે ભરાતા જગ-વિખ્યાત ભવનાથના મેળાને લઘુ કુંભમેળાનો…