Browsing: Ram Katha

ભજનનો મતલબ છે પરિપૂર્ણ જાગૃતિ. સપ્તશીલવાનને આપણે કઇ રીતે ઓળખી શકીએ? સાતમા દિવસની કથામાં બાપુએ કહ્યું કે સપ્તશીલ ધરાવનાર બુધ્ધપુરુષ આપણને મળી જાય તો તેની ઓળખ-પરખ…

સાડા પાંચ હજાર પૂર્વે આ તીર્થ પર શુકદેવજીએ પરીક્ષિત રાજાને શ્રીમદ્ ભાગવત કથા સંભળાવી હતી બાળકૃષ્ણનાં લીલાસ્થાન રમણરેતીમાં ૧૧ દિવસીય રામકથા બાદ, કૃષ્ણ લીલાનું જ્યાં સૌ…

યુ.પીના ઉદાસીન કાર્ષ્ણિ આશ્રમથી લાઇવ પ્રસારણના માધ્યમે શ્રોતાઓ કથાનુ રસપાન કરશે પૂરાણ પ્રસિદ્ધ સિદ્ધક્ષેત્ર ગિરનાર પર્વત ઉપર ૮૪૯ મી રામકથા “માનસ જગંદબા નું ગાન કર્યા પછી…

રામકથાના પાંચમાં દિવસે બાપુએ સીતા સ્વયં જગદંબા અને ગીરનાર પર્વતની વિશેષતાનું વર્ણન કર્યુ સોરઠના અવધૂત જોગંદર સમાન ગિરનાર પર્વત પર રામાયણી મોરારિબાપુ દ્વારા ગવાતી ઐતિહાસિક ઈ…

ગિરનારના સૌથી ઉચા શિખર સ્થિત કમંડલ કુંડ આશ્રમની મોરારીબાપુની ૮૪૯મી રામકથાનો પ્રારંભ જૂનાગઢ ખાતે ગિરનાર પર્વતમાળાના સૌથી ઉંચા શિખર સ્થિત આદિગુર દતાત્રેય ભગવાનની અક્ષય તપસ્થળીના કમંડલ…

શ્યામધામ ખાતે ગઈકાલે રામકથાની પૂર્ણાહુતિ પૂજ્ય મોરારીબાપુએ બાબરિયાધારનાં પ્રસિદ્ધ તીર્થધામમાં ભગવાન તુલસીશ્યામનાં સાનિધ્યમાં માં રુક્મિણી સન્મુખ ગવાતી રામકથાનું  આજે સમાપન થયું. કથાના પ્રારંભે અલૌકિક- આધ્યાત્મિક-અજબ વાઇબ્રેશનથી…

આકાશ અને અવકાશ વચ્ચે ભેદ છે, જે નરી આંખે દેખાય છે તે આકાશ છે અવકાશ જોઈ શકાતું નથી, ‘જે શૂન્ય છે તે અવકાશ છે’ આકાશને રહેવા…

માનસ-વૃંદા રામકથાના છઠ્ઠા દિવસે પૂજય બાપુએ શ્રીમદ્દ ભાગવતને સુક્ષ્મ સ્પર્શ કરી કૃષ્ણ-રૂકમણીના સ્નેહ સંબંધનું વર્ણન કર્યુ હતું. સોરઠનાં પરમ પવિત્ર તીર્થ શ્યામધામ ખાતે “માનસ-વૃંદા” રામકથાના છઠ્ઠા…