Browsing: ram mandir

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું કામ ઝડપથી થઈ રહ્યું છે. જેને લઈને રામ ભક્તોમાં પણ ઉત્સુકતા વધી રહી છે ત્યારે રામ ભક્તોની આતુરતાની અંત આવ્યો છે. ઉત્તર…

થોડા સમય પહેલા સુરતમાં ભાજપની ભવ્ય જીત બાદ પીએમ મોદીની સોનાની મૂર્તિ બનાવવામાં આવી હતી ત્યારે ફરી એક વાર સુરતના જવેલર્સ ચર્ચામાં આવ્યા છે. સુરતના જ્વેલર્સે…

અબતક, રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આજે છે. તા.17 સપ્ટેમ્બરના રોજ છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી તેમજ ભારત સરકારના વડાપ્રધાન તરીકે જનતાના આશીર્વાદથી આગામી તા. 07 ઑક્ટોબરના…

રૂ.1 હજાર કરોડના ખર્ચે મ્યુઝિયમ, ડિજિટલ આર્કાઇવ્સ અને રિસર્ચ સેન્ટર પણ મંદિર સંકુલમાં બનાવાશે!! અયોધ્યામાં નિર્માણ પામી રહેલું ભવ્ય રામ મંદિર ડિસેમ્બર 2023 સુધીમાં શ્રદ્ધાળુઓ માટે…

વિશ્વહિન્દુ પરિષદ પૂર્વ-કચ્છ દ્વારા નંદીગ્રામ અંજારમાં અયોધ્યા ખાતે નિર્માણ થતા ભવ્ય રામ મંદિર નિધી સમર્પણ માટે જે સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતુ એની બેઠકનું આયોજન કરવામા…

મોઘલોના સમયથી બંદી બનેલા કાશી-મથુરાને હવે આઝાદી અપાવવા સંઘે બીડુ ઉપાડ્યું ભારત વર્ષના દિર્ધકાલીન ઈતિહાસમાં મોઘલોના ભારત પરના આક્રમણ સુધીની પૂર્ણ સાંસ્કૃતિક-ધાર્મિક સ્વતંત્ર્તાનો યુગ પુરો કરીને…

રામમંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવાનાર ગુલાબી પથ્થરો માટે માઈનીંગ કરવા ગેહલોત સરકારની મંજૂરી રાજસ્થાનની વાઈલ્ડલાઈફ બોર્ડે મુખ્યમંત્રી આશિક ગેહલોતની અધ્યક્ષતામાં ગત શુક્રવારે ભરતપુર વન્યપ્રાણી અભયારણ્યને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં…

હવે તા. ૩૧મીથી ૨૭ ફેબ્રુઆરી બીજા તબક્કાનું નિધિ સમર્પણ અભિયાન; ઘરે ઘરે જઇને અનુદાન માટે અપીલ કરાશે ગુજરાતમાં શ્રી રામ મંદિરના નિર્માણ માટે નિધીનો ધોધ વહયો…

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિ-કચ્છ દ્વારા મહાઅભિયાન શુભારંભ કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ખાતે આવેલ ‘કંડલા ટીમ્બર્સ એસોસિએશન’ સાથે ચર્ચા થતા તેને નિધી સમર્પણ…

રામમંદિર નિર્માણ માટે દાનનો ધોધ વહી રહ્યો છે. ત્યારે આજ રોજ રાજકોટ ખાતે યોજાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનમાં મુખ્યમંત્રી વિજયભાઈ…