Browsing: Ram

બૂંદેલ ખંડમાં 450 વર્ષથી ‘રામ દરબાર’ માન્યતા અનુસાર ભગવાન શ્રી રામ અહીં દિવસ દરમિયાન રાજાએ તરીકે શાસન કરે છે અને રાત્રે અયોઘ્યા પરત ફરે છે અયોધ્યા…

મારા તમારા નહીં સૌના રામ રામ મંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિધાનગૃહે અભિનંદન પાઠવ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ લલ્લાની…

નેશનલ ન્યુઝ અયોધ્યાની ગૌરવગાથા ખૂબ જ પુરાણી છે. તેનો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ છે. વર્ષોથી આ નગર સૂર્યવંશના પ્રતાપી રાજાઓની રાજધાની રહ્યું છે. સૂર્યવંશ મહારાજા સગર,…

નેશનલ ન્યુઝ  આજે અયોધ્યામાં રામલલાનો પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આખો દેશ શ્રીરામની ભક્તિમાં ડૂબી ગયો છે. આ સમયે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. વડાપ્રધાન…

રાજકોટના રસિકલાલ માકડીયા ભગવાન રામના અનન્ય ભક્ત છે.1998માં તેમણે ભગવાન રામનું નામ લખવાનું શરૂ કર્યું હતું તથા અત્યાર સુધીમાં પાંચ કરોડથી પણ વધુ વખત તેઓ ભગવાન…

ધાર્મિક ન્યુઝ રામલલાની મૂર્તિની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીરમાં રામલલાની મૂર્તિ કમળના ફૂલ પર બેઠેલી જોઈ શકાય છે. રામલલાની મૂર્તિની પ્રથમ તસવીર 5 વર્ષના…

સુરત સમાચાર સુરતમાં રામ મંદિરને લઈને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હવે એક સુરતની જાણીતી મહિલા આર્ટિસ્ટ દ્વારા રાહુલ રાજ મોલમાં અયોધ્યામાં બની…

કચ્છમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના કોંગ્રેસ પર આકરા પ્રહારો કોંગ્રેસવાળા કહેતા હતા કે, ભાજપવાળા કહે છે કે મંદિર વહી બનાયેંગે લેકીન…

ભીનમાલના મહાદેવ મંદિરના અભિષેકમાં સ્વામી અવધેશાનંદજી,  રામદેવજી, આચાર્ય લોકેશજી, યુવાચાર્ય અભયદાસજીએ આપી હાજરી યોગ, આધ્યાત્મિકતા અને ધર્મ દ્વારા માનવ જીવનનો ઉદ્ધાર :સ્વામી રામદેવજી જૂના પીઠાધીશ્વર આચાર્ય…