Browsing: Ramdham

વિશ્વભરના સમસ્ત રઘુવંશી સમાજને એક તાંતણે બાંધવાના સંકલ્પ સાથે અબતકની મુલાકાતમાં રામધામ ટ્રસ્ટના આગેવાનોએ રઘુવંશીઓને મહોત્સવમાં ઉમટી પડવા કરી હાકલ સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજના ગૌરવ…

વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે આકાર લઇ રહેલ અને સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજનું નિર્માણાધીન શ્રીરામધામમાં આગામી તા.16-2 થી 19-2-24 ચાર દિવસ શ્રી રામધામની પાવન ભુમી પર 108…

સૌરાષ્ટ્રના ગામે ગામથી રઘુવંશી પરિવાર પધારશે: રામધામ ભુમી પર તિરંગો ધ્વજ ફરકાવાશે વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં સદ્ગુરૂ દેવ હરીચરણદાસજી મહારાજની અસિમ કૃપા અને આશિર્વાદથી નિર્માણ…

પાંચ વર્ષ પહેલા લીધેલ જીતુભાઇ સોમાણીની પગરખા નહી પહેરવાની પ્રતિજ્ઞા ગુરૂદેવના આદેશથી આજે પૂર્ણ થઇ અબતક,નિલેશ ચંદારાણા વાંકાનેર વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં ભગવાન શ્રીરામચંદ્રજીનું ભવ્યાતીભવ્ય…

બાઉન્ડ્રી રાજકોટ રોડ ઉપર જાલીડા ગામના સીમાડે વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં ભગવાન શ્રીરામચંદ્રજીના ભવ્યાતીભવ્ય મંદિર માટે સંપાદન થયેલ “રામધામ” ભૂમિ ઉપર ત્રિ-દિવસીય શ્રીરામ યજ્ઞની આજે…

‘ 25થી વધુ ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે આવતીકાલે યોજાનારા મહા સંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશીઓ રહેશે ઉપસ્થિત અબતક,નિલેશ ચંદારાણા,વાંકાનેર વાંકાનેર બાઉન્ટ્રીથી રાજકોટ તરફ જતા રોડ ઉપર જાલીડા…

યજ્ઞશાળાનું નિરીક્ષણ કરતા આચાર્ય હીરેનભાઇ શાસ્ત્રીજી સાંજે રામધામ ખાતે દેહશુધ્ધી, જલયાત્રા સાથે યજ્ઞ વિધી અબતક,નિલેશ ચંદારાણા,વાંકાનેર વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં અને બાઉન્ટ્રી રાજકોટ રોડ તરફના…

રઘુવંશી સમાજની એકતાના પ્રતિબિંબ એવા અબતક નિલેશ ચંદારાણા, વાંકાનેર સમસ્ત રઘુવંશી સમાજના એકતાના પ્રતિક અને આસ્થાનું ધામ એટલે ભગવાન શ્રીરામનું ભવ્યાતીભવ્ય મંદિર નિર્માણ એવું “રામધામ” માટેની…