Browsing: RBI

કુલ 16 બેન્કોમાંથી રૂ. 14 લાખની જાલી નોટ કબ્જે કરતી એસઓજી, તપાસનો ધમધમાટ જાલી નોટનું દુષણ દિન પ્રતિદિન વધી રહ્યું હોય, તેવામાં અમદાવાદમાં વિવિધ બેન્કોમાંથી 3574…

દુનિયા કી ઐસી કી તૈસી બેંકિંગ સેક્ટરની સ્થિતિ ખૂબ જ મજબૂત, કૃષિ ઉત્પાદનમાં વધારો,  ફુગાવો પણ ઘટવા તરફ, એટલે જ વ્યાજદર વધારવાની જરૂર ન પડી :…

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સૌથી વધુ રૂ.8,086 કરોડ, આ પછી પંજાબ નેશનલ બેંકે 5,340 કરોડ અને કેનેરા બેંકે 4,558 કરોડ જમા કરાવ્યા નિષ્ક્રિય ખાતાઓમાં પડેલ રૂ.…

અમદાવાદ સહિતના 19 શહેરોમાં સર્વે, તેના પરિણામ ઉપરથી દ્વિ-માસિક નાણાકીય નીતિ ઘડાશે ભારતીય રિઝર્વ બેંકે  બે મહત્વપૂર્ણ સર્વે શરૂ કર્યા છે. આ સર્વેક્ષણો મધ્યસ્થ બેંકને દ્વિ-માસિક…

32 ઓનલાઇન પેમેન્ટ કંપનીઓમાં એમેઝોન, ગુગલ, રિલાયન્સ સહિતની કંપનીઓનો સમાવેશ, અન્ય 18 કંપનીઓ વેઇટીંગમાં રિઝર્વ બેંકે ૩૨ વર્તમાન પેમેન્ટ એગ્રીગેટર્સને ઓનલાઇન પેમેન્ટ એગ્રીગેટરના રૂપમાં કામ કરવાની…

ગ્રાહકોના આત્મવિશ્વાસમાં વધારો, હજુ ભવિષ્યમાં પણ તે ઉંચો જ રહેવાનો આરબીઆઈના સર્વેમાં અંદાજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાદ્વારા કરવામાં આવેલા સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે કે લોકોની ખરીદ…

ફુગાવો અંકુશમાં પણ વૈશ્વિક સ્થિતિની અસરને પગલે અંતિમ વખત રેપોરેટમાં વધારો, વ્યાજદર 6.5 ટકાએ પહોંચ્યો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અંતિમ વખત રેપો રેટમાં વધારો કર્યો છે. …

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના દ્વારાન રેપો રેટમાં વધારો કરવામાં આવે તેવી દહેશતના કારણે આજે ભારતીય શેર બજારમાં મંદીની સુનામી ફરી વળી છે અમેરિકી ડોલર સામે ભારતીય…

બેંકોએ 30 જૂન સુધીમાં 50% ગ્રાહકોના કરાર કરી લેવા પડશે ગ્રાહકો અને બેંકો બંને માટે લોકર કરાર પર રાહતના સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હવે…

અગાઉ અપાયેલી વિગતોમાં ફેરફાર ન હોય તો ઘરેબેઠા જ સોગંદનામું આપી કેવાયસે અપડેટ કરી શકાશે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ગુરુવારે જણાવ્યું હતું કે, નવી કેવાયસીની…