Browsing: RBI

RBI ટૂંક સમયમાં વિગતવાર માર્ગદર્શિકા પણ જારી કરશે આરબીઆઈ હોમ લોનની મુદતના લાંબા વિસ્તરણને લઈને ચિંતિત છે.  ડેપ્યુટી ગવર્નર એમ રાજેશ્વર રાવે જણાવ્યું હતું કે બેન્કોને…

મોનેટરી પોલિસીની ત્રણ દિવસની બેઠક બાદ ગવર્નરની વ્યાજદર 6.5 ટકા જ જાળવી રાખવાની સત્તાવાર જાહેરાત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો આજે જાહેર…

RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10 વાગ્યે તેમની નાણાકીય નીતિ સમિતિના વ્યાજ દરના નિર્ણયની જાહેરાત કરશે. તે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે કેન્દ્રીય બેંક દ્વારા લેવામાં…

કાલથી ત્રણ દિવસ મોનોટરી પોલિસીની બેઠક, 10મીએ ગવર્નર વ્યાજના દર અંગે કરશે સત્તાવાર જાહેરાત આવતીકાલથી ત્રણ દિવસ રિઝર્વ બેંકની મોનોટરી પોલિસીની બેઠક શરૂ થવાની છે. આ…

ઉદય કોટક 31મી ડિસેમ્બરના રોજ કોટક મહિન્દ્રા બેંકના સીઈઓ પદેથી થઇ રહ્યા છે નિવૃત કોટક મહિન્દ્રા બેંકના સીઈઓ ઉદય કોટક ચાલુ વર્ષના અંતમાં પદ પરથી નિવૃત્ત…

Rupees

2.72 લાખ કરોડ રૂપિયા બેંકોમાં પાછા આવ્યા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ  કહ્યું કે 2,000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ 76 ટકા નોટો એટલે…

નોટ બદલીની ઇફેક્ટ 3.6 લાખ કરોડની સરખામણીમાં 2.5 લાખ કરોડ રૂપિયાની નોટો પરત આવી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા જઈ રહી છે.…

બેંક ડાયરેક્ટરો સાથે યોજાયેલી કોન્ફરન્સમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે નિર્ણય લીધો બેંકો માંથી લોન લેનાર ની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે પરંતુ…

વર્ષ 2023-24માં ફુગાવાનો દર 5.1 ટકા રહેવાના અંદાજ વચ્ચે હજુ પણ તેને ઘટાડવા પ્રયાસ કરાશે વૈશ્વિક કક્ષાએ કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ અર્જુનના લક્ષ્યની જેમ ફુગાવાના દરને…