Browsing: Refund

અલગ અલગ કેટેગરીમાં 1054 અરજી કરનાર ધંધાર્થીઓને સ્ટોલ-પ્લોટ નહોતા લાગ્યા, 60નટકા જેટલું રિફંડ થઈ ગયું રસરંગ લોકમેળામાં સ્ટોલ-પ્લોટની હરાજી બાદ હવે રિફંડની પ્રક્રિયા શરૂ કરી દેવામાં…

અરજદારોના ખાતામાં ડીપોઝીટની રકમ NEFTથી જમા થઇ જશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના  વેસ્ટ ઝોન અન્વયે MIG પ્રકારના આવાસો માટે તા.05/04/2021 થી તા.23/07/2021 સુધી ફોર્મ…

ચાલુ નાણાકીય વર્ષમાં પણ બોર્ડ દ્વારા ૧૨ કરોડથી પણ વધુનું રિફંડ ચૂકવાયું છે આવકવેરા વિભાગ પોતાના કરદાતાઓને સાનુકૂળતા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતું હોય…

આ નિર્ણયના પગલે રિફંડ જેવી સેવાઓ થી વેપારિયો વંચિત નહીં રહે કલકત્તા હાઇકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કોર્ટે જણાવ્યું છે કે જે…

1લી જુલાઈ 2018થી માંડી 31 ડિસેમ્બર 2020 સુધીના વળતર માટે અરજી કરી શકાશે નિકાસકારોએ જુદી જુદી નિકાસ પ્રમોશન યોજનાઓ હેઠળ તેમના બાકી લેણાંનો દાવો કરવા માટે…

24.70 લાખ કેસોમાં વ્યકિતગત રિફંડ 16,753 કરોડનું રિફંડ અપાયું છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓનાં પડતર રિફંડને ચૂકવવામાં આવી રહ્યા છે. ત્યારે આવકવેરા વિભાગ દ્વારા…

પડતર રિફંડ ની ફરિયાદ નિવારી ૩૦ લાખ કરદાતાઓને રિફંડ પરત વૈશ્વિક મહામારીના પગલે દેશની અર્થવ્યવસ્થા ડામાંડોર પરિસ્થિથીમાં જોવા મળી રહી છે. આ તકે દેશની અર્થવ્યવસ્થાને વધુને…

યાત્રાની તારીખથી લઈ ૧૮૦ દિવસ સુધી પૂરેપૂરૂ રિફંડ અપાશે પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ પર ટિકિટોનું ક્રમબધ્ધ રીતે રિફંડ અપાઈ રહ્યું છે. રેલ પ્રશાસન દ્વારા યાત્રિકોને રિફંડ આપવા…

ઓખા, દ્વારકા, જામનગર, ભકિતનગર, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને ખૂલશે રિઝર્વેશન કાઉન્ટર પશ્ચિમ રેલવેનાં રાજકોટ મંડળ પર આજથી ટિકિટોનું ક્રમબધ્ધ રીતે રિફંડ આપવામા આવશે આ…