ગારીયાધાર: ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં આજે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને જોતજોતામાં મેઘરાજાની પધરામણી થઈ હતી,…
relief
નવસારી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મછાડ ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આતંકથી ભયભીત બનેલા ગ્રામજનોએ આજે સવારે રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં વહેલી…
સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં…
પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ સંયમ અને શિસ્ત સાથે પોલીસ વિભાગની બહુઆયામી કામગીરી વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને અન્ય એજન્સીઓ સાથે સુચારું સંકલન દ્વારા પોલીસ વિભાગ વ્યવસ્થા…
કાલાવડ, નિકાવા, ખરેડી તેમજ નવાગામ જામજોધપુર, શેઠ વડાળા, મોટી ગોપ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં શનિવારે મોડી સાંજે હવામાનમાં પલટો આવ્યો…
અમદાવાદ વિમાન દુર્ઘટના :રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું આર્મી, રેપિડ એક્શન ફોર્સ, NDRF- SDRF, પોલીસ, ફાયર…
ટુરિસ્ટ વિઝા ઉપર બિઝનેશના કામે જવું ન માત્ર વિદેશી અધિકારીઓ સાથે ઘર્ષણ નોતરે છે, પણ સ્થાનિક કર વિભાગની કાયદાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડે છે વ્યવસાયિક…
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો રત્ન કલાકારોના બાળકો માટે સરકારે જાહેર કરેલ પેકેજમાં સુધારો કરવા માંગ રૂ.13,500ના બદલે સંપૂર્ણ ફી સરકાર…
શનિ સાડાસાતીથી આ રાશિઓને ક્યારે મળશે મુક્તિ..! કુંભ, મીન અને મેષ રાશિના લોકો પર શનિ સાડાસાતીનો અંતિમ દિવસ : 2025 ચાલી રહ્યું છે અને આ સમયે…
શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર, ચાર ધામ યાત્રા માટે દોડશે ભારત ગૌરવ ટ્રેન ; જાણો શિડ્યુલ ચાર ધામની મુલાકાત લેવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ભારતીય રેલ્વેએ એક મોટી…