Browsing: road

રોડની ગુણવતા સુધારવા સીએમનો મહત્વનો નિર્ણય સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ત્રણ રીજીયનનાં મુખ્ય ઈજનેરોએ તેમનાં રીજીયનની પંચાયત અને રાજ્ય બેય રસ્તાઓની કામગીરી સંભાળવાની રહેશે:…

ધોરાજી જામકંડોરણાથી ગોંડલ જવા માટે આવેલ રોડ પર ફોફળ નદી પર આવેલ પુલ ગયા વર્ષે ભારે પાણીમાં તૂટી ગયેલ હતો અને નવો પુલ બનાવાની કામગીરીમાં ડાયવર્ઝન…

વોર્ડ નં.15માં રામનગર શાકમાર્કેટ પાસે નવી ચાર આંગણવાડીનું નિર્માણ કરાશે: કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાશે 20 દરખાસ્તો અંગે નિર્ણય રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સામેલ થયાને આઠ વર્ષ…

વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી, તૈયારીઓની સમીક્ષા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે…

વૈકિલ્પક માર્ગ પણ જાહેર કરાયા જામનગરમાં પાણની પાઇપલાઇન સહિતની કામગીરીને અનુલક્ષીને સાત રસ્તા સર્કલથી ગુરૂદ્વારા જંકશન માર્ગ 48 દિવસ બંધ રહેશે. જેનો અમલ શરૂ કરાયો છે.…

આપણે ઘણી વખત કહેવત સાંભળ્યું હશે વરરાજાને લગ્નમાં વિઘ્ન નડ્યો ત્યારે અરવલ્લીમાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં રસ્તો બન્યો વરરાજાનો વિલન બન્યો છે. રસ્તાન ખરાબ…

રોડની લંબાઇ 10.60 કીમી અને પહોળાઇ 9.25 મીટરની રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)દ્વારા રૂ.113 લાખના ખર્ચે મંજૂર કરાયેલ લાપાસરી થી રીંગરોડ ફેઝ-3 ને જોડતા રોડનું ખાતમુહૂર્ત …

સુરેન્દ્રનગર જિલ્લા મથકને જોડતો સ્ટેટ હાઇવે બિસ્માર છે. વઢવાણ વડોદ સ્ટેટ હાઇવે નેશનલ હાઇવેથી 15 કીમીનો જિલ્લાને જોડતો સૌથી ટૂંકો માર્ગ છે. પરંતુ વઢવાણ, વાઘેલા, ટીંબા,…

રાજકોટના પ્રવેશદ્વાર સમી ચોકડીએ વાહન ચાલકોને એક-એક કિમિ લાંબા ચક્કર મુકવામાંથી મુક્તિ અંતે માધાપર ચોકડીના બ્રિજનો નીચેનો રસ્તો આજથી ખુલ્યો છે. રાજકોટના પ્રવેશદ્વાર સમી ચોકડીએ વાહન…

વાહનચાલકોને એક-એક કિમીના ચક્કર કાપવામાંથી મળશે મુક્તિ હજુ બ્રીજના કામમાં તો કોઈ ઠેકાણા નથી, ક્યારે કામ પૂર્ણ થશે તે અંગે ફોડ પાડવા કોઈ તૈયાર જ નથી…