Browsing: root

પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પાંચ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ…

જામવંથલીથી અલીયાબાળા વચ્ચે 200 મીટરનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો, સાંજે 4 વાગ્યા સુધીમાં સમારકામ પૂર્ણ કરી દેવાશે પુરના કારણે સર્જાયેલી પરિસ્થિતિને પગલે બે ટ્રેનો આંશિક રદ…

ભારે વાહનો માટે સાત રસ્તાથી ગુરૂદ્વાર ચોકડી જવાનો માર્ગ બંધ: મોટરસાયકલ, મોટર કાર અને નાના વાહનો જઈ શકશે સાત રસ્તાથી સુભાષબ્રીજ સુધી ફલાય ઓવર બની રહ્યો…