Browsing: RSS

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રેસકોર્સ મેદાનમાં વિશાળ સંમેલન યોજાયું હતું. RSSના કાર્ય વિસ્તાર કુંભ અંતર્ગત દિવસભરના કાર્યક્રમોમાં 2,300…

અયોઘ્યામાં નીજ મંદિરમાં આગામી રરમી જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રીરામને બિરાજમાન કરવામાં આવશ. આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસીય  કાર્યકારીણી  બેઠકનો આવતીકાલથી કચ્છના  ભૂજમાં  આરંભ થઈ રહ્યો છે.જેમાં સંઘ શિક્ષાના અભ્યાસક્રમમાં  બદલાવ કરવા, અયોધ્યામાં  રામમંદિરમાં  રામલ્લલાની સ્થાપના  સહિતના મૂદાઓ પર…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક 5 થી 7 નવેમ્બર દરમિયાન ભૂજ ખાતે યોજાશે. જેમાં આગામી સમયમાં એક લાખ શાખાના લક્ષ્યાંક, સંઘ કાર્યવિસ્તાર સહિતના…

સ્વામિનારાયણ મંદિર આયોજીત નરનારાયણ દેવ દ્રિશતાબ્દી મહોત્સવમાં થશે સામેલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત ગત સપ્તાહે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન આગામી…

Gautam Adani

અદાણીના સમર્થનમાં ઉતર્યો સંઘ  અદાણીને પાડી દેવાનો કારસો ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2016થી ઘડાવાનો શરૂ થયો હતો, તેમાં એક ભારતીય લોબી પણ જોડાઈ છે : સંઘના મુખપત્ર ઓર્ગેનાઇઝરે…

સંઘના વરિષ્ઠ આગેવાન, સિનિયર એડવોકેટ સહિતના મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત અધીવકતા પરિષદ ના 31 સ્થાપના દિવસ નિમિત્તે અધિવકતા પરિષદ નું સમેલન અધિવકતા પરિષદ રાજકોટ મહાનગર દ્વારા…

મંદિર-મસ્જિદને લઈને દેશમાં ચર્ચા ચાલી રહી છે. ઐતિહાસિક ઈમારતોના હિંદુ ભૂતકાળ અંગેની અરજીઓ પણ કોર્ટમાં પડતર છે. જ્ઞાનવાપી મસ્જિદ પર હિંદુ અને મુસ્લિમ પક્ષો સામસામે છે.…

બેંગલુરુમાં ચાલી રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના બે દિવસીય પ્રતિનિધિ સભાના આજે અંતિમ દિવસ છે. જેમકે દરેકને અપેક્ષા હતી કે આ વખતે બેઠકમાં મોટો ફેરફાર થશે અને…