Browsing: Sabarkantha

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ રેવાસ મહાકાળી મંદિર માં બુધવારની રાત્રિ દરમિયાન ચોરી નો બનાવ બનવા પામ્યો હતો .જેમાં મંદિરને લગાવેલ તાળાનો નકુચો તોડી મંદિર ખોલી…

પોલીસ ઇન્સ્પેકટર બી. ડી. રાઠોડ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ. તેમજ હેડ કોન્સ્ટેબલ મેહુલ કુમારને બાતમી મળતા રાજસ્થાન બોર્ડરથી ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા બાજુ ભારતીય બનાવતી અંગ્રેજી…

તંત્ર અને પ્રજાની જાણવણીના અભાવે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા પ્રાચિન મંદિરો તંત્રએ મંદિરોની જાણવણી કરવાના બદલે શિવાલયની બાજુમાં જ શૌચાલય બનાવ્યા પ્રાચીન મંદિર પરિસરમાં અસામાજિક તત્વો…

જેમાં ઇડર વડાલી ના ધારાસભ્ય હીતુભાઈ કનોડિયા ધ્વારા જીમ સેન્ટર નું લોકાપર્ણ કરવામાં આવ્યું. જેમાં ઇડર નગરપાલિકા પ્રમુખ તથા નગરપાલિકાના કોર્પોરેટરો અને ઇડર નગર ના ભાજપા…

કેન્દ્ર તથા ગુજરાતમાં ભાજપ સરકાર શાસનમાં પેટ્રોલ – ડીઝલ સહિત અન્ય જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના ભાવમાં સતત થઈ રહેલ ભાવ વધારો પ્રજા માટે પરત ખેંચવા બાબત ભાજપની…

ભારત અને ચીન વચ્ચે એલઓસી પર હાલ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી સર્જાય છે તારે ભારતીય સીમ કબજો જમાવવા ગેરરીતિ અપનાવી ઞલવાન મા ચીની સૈનિકો દ્વારા ભારતીય…

ઇડરના પ્રાચિન સ્મારકો નામશેષ થવા પામ્યા છે.છેલ્લાં કેટલાંય વર્ષોથી ધારાસભ્યને અને પાલિકાને ઈડર ટાવરના સમારકામ વિષે રજુઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી.…

ઇડરના હાર્ટ ગણાતું દામોદર કોમ્પલેક્ષ હંમેશા ગંદકીની ફરિયાદ રહી છે.છેલ્લા ૩ વર્ષથી દેનાબેન્ક ની પાછળની ગલીમાં ગંદકીનો પાર નથી રહ્યો.દુકાનકારો ની કેટલીય ફરિયાદો હોવા છતાં તંત્ર…

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી ચૈતન્ય મંડલિક સાહેબ ની સૂચના મુજબ તેમજ ના.પો.અધીક્ષક શ્રી ડી.એમ.ચૌહાણ સાહેબ તેમજ ઈડર પી.આઈ વાઘેલા સાહેબ ઇડર નાઓનાં માર્ગદર્શન મુજબ ઇડર…

કોરોના વાયરસથી લોકો મોતને ભેટી ચૂક્યા છે ભારતમાં અત્યાર સુધી 112 દેશો કોરોના વાયરસ ની લપેટમાં  આવી ચુક્યા છે અને બે લોકોના મોત થયા છે ગુજરાત…