Browsing: sadguru aashram

અબતક, રાજકોટ સદગુરુ આશ્રમ માર્ગ પર આવેલ પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ (સદગુરુ સદન ટ્રસ્ટ) રાજકોટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૭-૯ મંગળવાર ભાદરવા સુદ…

મંદિરની સામે સાધુ-સંતોના ઉતારા માટે રૂમ, રસોઇ વિભાગ, વોશીંગ વિભાગ, બાથરૂમ, ટોયલેટ વગેરેનું સુંદર બાંધકામ હાથ ધરાશે ન્યારા સદગુરૂ આશ્રમે ચાલી રહેલું મંદિરનું ર્જીણોઘ્ધારનું કામ હાલ…

પૂ. રણછોડદાસજી બાપુ દ્વારા દરરોજ પરપ્રાંતીયો, મજુરોને જમવાનું પહોંચાડાય છે પ.પૂ. રણછોડદાસજી બાપુ દ્વારા રાજકોટ જિલ્લાના ૧ર૦૦૦ મનરેગા શ્રમિકોનું પૌષ્ટિક સુખડીનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ…

મંગળા આરતી, સદગુરુ ભગવાનનું પુજન-અભિષેક, રામચરિત માનસના અખંડ પાઠ, મહાભંડારો, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના આયોજનો: કાલે ભવ્ય અન્નકુટ દર્શન આશ્રમ રોડ પર આવેલ અને માનવ સેવાની…