Browsing: Salangpur

      ભાણવડ સમાચાર સાળંગપુર ધામ શ્રી કષ્ટભજનદેવ હનુમાનજી મંદિરનો 175મો પાટોત્સવ ભવ્ય આયોજનના ભાગરુપે રવિવારે દાદાના રથનું ભાણવડ ખાતે આગમન થવાનું છે . આગામી…

અમદાવાદમાં મળેલી બેઠક બાદ ભીતચિત્રો હટાવી લેવાની જાહેરાત કરાઈ’તી છેલ્લા એક સપ્તાહથી સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીતચિત્રો અંગે વિવાદ ચાલી રહ્યો હતો જે વિવાદનો હવે અંત…

સાળંગપુર વિવાદ બાદ તામિલનાડુનો વિવાદ ચાલુ થતા ડીએમકે અને કોંગ્રેસ માટે કપરા ચઢાણ : ભાજપ ગેલમાં ધર્મના નામે રોટલા શેકતા લોકો દેશ માટે જોખમી બન્યા છે.…

પોલીસે એક શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી, ડીવાયએસપી ઘટના સ્થળે, સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો સાળંગપુરમાં એક વ્યક્તિએ વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર લગાવ્યા બાદ કેટલાક…

કરણી સેના દ્વારા  સારંગપુરમાં કરશે હલ્લા બોલ સાળંગપુર વિવાદિત પ્રતિમાને  લઈને સુરત ખાતે સનાતની હિન્દૂ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો .  સુરતમાં કરણી સેના દ્વારા …

કેન્દ્રીય મંત્રીની મુલાકાતની પૂર્વ સંધ્યાએ કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટની વિશાળ મૂર્તિનું કરાશે અનાવરણ એક સાથે 10 હજારથી વધુ લોકો ભોજન લઈ શકે તેવા રાજ્યના પ્રથમ…

મહંત સ્વામી મહારાજની નિશ્રામાં 7000થી વધુ ભકતો અને 400થી વધુ સંતોએ ઉત્સવનો લીધો લાભ ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક…

રંગોત્સવમાં 85000 હરિભક્તો અધ્યાત્મ અને કેસુડાના રંગે રંગાયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે વડતાલ, ગઢપુર, સાળંગપુર, અમદાવાદ એવા વિવિધ સ્થળોએ ફૂલદોલના સમૈયાઓ કરીને ભક્તોને સ્મૃતિઓ આપેલી છે.…

વિશ્વ પ્રસિઘ્ધ તીર્થભૂમિ સાળંગપુરમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી પુષ્પદોલોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે. આ વખતે પણ અતિપવિત્ર તીર્થ સારંગપુર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ…

Screenshot 3 2 1

જીવનમાં કોઈપણ કષ્ટ પડે એક વખત કષ્ટભંજન દેવને સાદ કરજો હનુમાન ચાલીસા સિધ્ધ અને શુધ્ધ છે: સ્વામી હરિપ્રકાસદાસ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલી હનુમાન ચાલીસા…