Browsing: sanitizer

ખેડામાં મિથેનોલયુક્ત સીરપના કારણે સાત લોકોના મોત થયાના લગભગ બે મહિના બાદ વડોદરાના એક આરોપીના ગોડાઉનમાં મિથેનોલનું ઉત્પાદન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. 2020 માં,…

કોરોના મહામારીમાં માસ્ક અને સેનિટાઈઝર લોકોની પહેલી જરૂરિયાત બની ગયા છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર  સેનિટાઇઝર માટે આ વિડીયો પણ વાયરલ થયો હતો કે…

વિક્રમસિંહ જાડેજા, ચોટીલા: કોરોના મહામારી ચાલતા ગુજરાત સરકાર દ્વારા મંદિરો, ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. જેનાથી મંદિરો અને ધાર્મિક સ્થળો સંપૂર્ણ પણે જાહેર જાણતા…

તમામ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ અપાઈ કોરોના મહામારીના વિષમકાળમાં રૂા.25 લાખની દવાઓ, ઇન્જેકશનો, વેન્ટીલેટર મશીન, ઓક્સિજન બાટલાં, ફ્રુટ, માસ્ક, સેનિટાઇઝર અને સ્ટીમ મશીનનું વિતરણ કરાયુ સહકારી અગ્રણી…

દેશમાં કોરોનાની બીજી લહેરે આખા દેશને ભરડામાં લઈ લોધો છે. સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે તેમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કોરોના સંક્રમણને…

તાજેતરમાં જ કેટલીક જગ્યાએ નકલી સેનિટાઈઝર બનાવાતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બ્રાન્ડેડ કંપનીઓની જેમ બનાવટી સેનિટાઇઝર બનાવતા શખ્સો સામે કાર્યવાહી થઈ હતી. લોકો સેનિટાઈઝરનો ઉપયોગ તો…

૧૯ જૂને ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વ્યાપાર પ્રધાન તથા ડાયરેકટર જનરલ ફોરેન ટ્રેડ સમક્ષ દેશમાં ઉત્પાદન થતા માસ્ક તથા સેનેટાઇઝરની નિકાસ કરવા…

ગુરુવારે રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ સુરેન્દ્રનગર દ્રારા ડો. મહેન્દ્રભાઈ મુંજપરા  સાંસદ સુરેન્દ્રનગર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં પ્રાથમિક શિક્ષકો ને ૪૨૦૦ ગ્રેડ પે પુન: આપવામાં આવે અને…

જયારે આખુ વિશ્ર્વ નોવેલ કોરોના વાઇરસની મહામારીના સકંજામાં છે ત્યારે દરેક માણસે પોતાનાથી થઇ શકે એટલી મદદ કરવી પડે એમ છે આ મહામારીના પ્રકોપને અટકાવવા રાજકોટની…

વિડીયો કોન્ફરન્સ દ્વારા જ કોર્ટની કાર્યવાહી કરવાના પ્રયાસો : હોમિયોપેથી દવાનું વિતરણ થયું દુનિયાભરમાં જ્યારે કોરોનાનો હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે ભગવાનની દયા થી રાજકોટ…