Browsing: Sardar Patel

રાષ્ટ્રીય એકતા દિવસ ભારતમાં ૩૧ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને 560 રજવાડાઓ…

31મી ઓક્ટોબર એટલે દેશની લોકશાહી, એકતા અને અખંડિતતાના સર્જક-શિલ્પી લોખંડી પુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ. સરદાર સાહેબની શબ્દવંદના કરતા સૌરાષ્ટ્ર- ભાજપ  પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું…

આજે આખો ભારત દેશ આપત્તિના સમયમાં નાત,જાત, ધર્મ ભુલીને એકતાના દર્શન કરાવે છે:વડાપ્રધાન વડાપ્રધાન અને ગુજરાતના સપૂત નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા હતા અને ત્યાં…

ઋષિ મહેતા મોરબી મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવ અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા તા. 30 ને રવિવારે નવા બસ સ્ટેન્ડ સામે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ…

જુદા-જુદા ચાર જુથમાં જનરલ, વિધવા-વિધુર, છુટાછેડા, વિકલાંગ યુવક-યુવતીનો પરીચય આપશે સરદાર પટેલ સોશ્યલ ગૃપ (ગોલ્ડ) રાજકોટ દ્વારા લેઉવા પટેલ સમાજ ઉપયોગી કાર્ય થતા રહે છે ત્યારે…

ગુજરાતના બે સપૂત – ગાંધીજી અને સરદાર પટેલની જન્મજયંતી આ માસમાં આપણે દિલથી ઉજવી ખરી ? બંનેએ અભયને જીવનનો મંત્ર બનાવ્યો હતો. એકે માનવતાના પૂજારી તરીકે…

જૂનો ગઢ એટલે આજનું જૂનાગઢ મહાનગર ઐતિહાસિક ધરોહરોમાં ટોચનું સ્થાન ધરાવે છે. આ જૂનાગઢમાં સદીઓ વીતી ગયા બાદ પણ અમુક ઐતિહાસિક અને પૌરાણિક બાંધકામો આજે  પણ…

કોરોના મહામારીને પગલે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપનું અનોખું કાર્ય ટંકારામાં સમુહ લગ્નને બદલે ૪૪ દિકરીઓના ઘર આંગણે જ લગ્ન કરાવ્યા સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ટંકારા દ્વારા…

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદારની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ : મુખ્યમંત્રી વિજયભાઇ…

ઉપલેટા નગરપાલિકા દ્વારા સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ:ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ, ધારાસભ્ય લલિત વસોયા, સામાજિક કાર્યકર ડો. એ.જી.પટેલના હસ્તે પ્રતિમાનું અનાવરણ કોઇપણ પક્ષનો માણસ હોય પણ…