Browsing: Saturday

શેર માર્કેટ ન્યુઝ શનિવારે શેરબજારમાં સામાન્ય કારોબાર રહેશે.શેરબજારે દમદાર શરૂઆત કરી છે. આજે સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધી માર્કેટમાં લાઈવ ટ્રેડિંગ થશે.જોકે, શુક્રવારના સોદા…

ધાર્મિક સમાચાર હિન્દુ ધર્મમાં અઠવાડિયાના તમામ દિવસો કોઈને કોઈ દેવતાને સમર્પિત હોય છે. શાસ્ત્રો અનુસાર શનિવારનો દિવસ ભગવાન શનિને સમર્પિત છે. આ દિવસે વ્રત રાખીને શનિદેવની…

કાળીચૌદસના દિવસે મહાકાળી અને હનુમાનજી રક્ષણ કરશે. કાળીચૌદસ ઉગ્ર દેવી દેવતાની સાધના માટે તુરંત ફળ આપતો દિવસ અને રાત્રી છે, જેમાં પણ શુભ મુહર્ત અનેરી સિદ્ધિ…

શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી દરેક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. શનિની સાડાસાતી અને ધૈયા દરમિયાન શનિનો પ્રભાવ વ્યક્તિ પર પડે છે જેના કારણે તે સમસ્યાઓથી ઘેરાયેલો…

શનિદેવને શનિવારના દેવ પણ ગણવામાં આવે છે. તેઓને સૂર્યના પુત્ર અને યમના મોટાભાઈ માનવામાં આવે છે. શનિનો અર્થ થાય છે: મંદ અર્થાત્ ધીમી ગતિ સૂર્યની…

જૂનાગઢના ગિરનારની ગણતરીની મિનિટોમાં જ સફર કરાવતી રોપવે સર્વિસ આજથી આગામી તા. 15 સુધી બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રાપ્ત…

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો હાજરી આપશે, ગુજરાતના 45 લાખ પ્રજાપતિઓના પરિવારજનોને ગાંધીનગર ખાતે ઉમટી પડવા દલસુખભાઇ પ્રજાપતિની હાંકલ ગુજરાતમાં માટીકામ કરતાં,…

લોકો મોબાઇલની જેમ જ સાઈકલને પોતાનું “અભિન્ન અંગ” બનાવે તેવી જ નેમ રાજકોટ સાઇકલ ક્લબ દ્વારા શાનદાર આયોજન: નેશનલ ગેમ્સ પૂર્વે અને સ્પોર્ટ્સ કાર્નિવલ વચ્ચે જ…

બંધના એલાનને સહયોગ આપવા કોંગી આગેવાનોની અપીલ આગામી તા.10 સપ્ટેમ્બર 2022 શનિવાર ના રોજ સવારે 8 થી 12 વાગ્યા સુધી મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ પક્ષ…

24-25 જુલાઇએ જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ: રાજકોટ, મોરબી અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. સૌરાષ્ટ્રમાં મેઘવિરામ…