Browsing: saurashtra news

રસિકભાઈ ઉનડકટ અને વિનોદભાઈ કટારીયા સહિતનાં ભાજપનાં આગેવાનોએ અડવાણીજીને જેલમુકત કરવાની માંગ સાથે વિમાન રોકવાનો પ્રયાસ કરતા બંનેની ધરપકડ થઈ હતી અયોઘ્યામાં રામમંદિર બને તે માટે…

સુપ્રીમ કોર્ટનાં ઐતિહાસિક ચુકાદાને સર્વેએ શીરોમાન્ય ગણાવ્યો: વર્ષોથી ચાલતા વિવાદનો અંત આવતા હવે શાંતીપૂર્ણ માહોલમાં દેશનાં વિકાસમાં ફાળો આપવાની અપીલ કરતા અગ્રણીઓ અયોઘ્યાની વિવાદિત જમીનનાં કેસનો આજે…

બાળકો માટે વિવિધ પાંચ સ્પર્ધા યોજાશે આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે દર વર્ષની જેમ શહેરમાં વસતા તમામ જેઠવા રાજપુત ક્ષત્રીય ગીરાસદાર સમાજના ભાઈઓ બહેનો તથા બાળકોનું સ્નેહમિલન…

સરકારની અલગ-અલગ ૪૦ જેટલી યોજનાઓનો સેવા-સેતુ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ લોકોએ લાભ લીધો નાગરીકોનાં અલગ-અલગ પ્રશ્ર્નોનો સ્થળ પર જ નિકાલ આવે અને તેઓને અલગ-અલગ સરકારી યોજનાઓનો લાભ…

જયપુરમાં અખંડ પથ્થર શોધવાથી શરૂ કરીને આખરી ઓપ આપવા સુધીની અથાક મહેનતમાં ૦૮ મહિનાનો સમય તથા ૮૦ કારીગરોનો ખંતભર્યો સમય લાગ્યો. એ પછી ૧૩ ફુટ ઊંચી…

જનસેવા ટ્રસ્ટને ૧.૪૧ લાખ રૂપિયાનું અનુદાન અર્પણકરાયું જીવદયા ગ્રુપ દ્વારા જાગનાથ પ્લોટ જૈન સંઘમાં યશોવિજયજી મહારાની નિશ્રામાં તથા ગૌસેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાની ઉપસ્થિતિમાં રાજકોટ…

ગત તા.૬.૧૧ના રોજ ગુજરાત સરકાર અને સંગીત નાટક અકાદમીના ઉપક્રમે વડનગર ખાતે ભકત કવી નરસિંહ મહેતાની દોહીત્રીઓ તાના અને રીરીની પાવન ભૂમી પર યોજાયેલ તાનારીરી મહોત્સવ…

પંચનાથ મહાદેવ મંદિર ખાતેથી ૫૦૦થી વધુ પ્રકૃતિ પ્રેમીઓએ રોપા મેળવ્યા શહેરના આસ્થાનું પ્રતિક સભા પંચનાથ મહાદેવ મંદિર ખાતે સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક તુલસીના રોપાનું વિતરણ…

૩૦ જેટલા સ્ટોલ નંખાયા; રૂપિયા ૫૦૦થી લઈ ૨૦૦૦ સુધીની કિંમતના ગરમ કપડા ઉપલબ્ધ ઠંડીની શરૂઆત થઈ રહી છે. ત્યારે રાજકોટમાં તિબેટીયન માર્કેટ ધમધમવા લાગી છે. રાજકોટના…

બ્રિજનાં નિર્માણથી ૧૦ લાખ લોકોને ટ્રાફિક અને પ્રદુષણની સમસ્યામાંથી મુકિત મળશે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત: રૂા.૫૯.૨૩ કરોડનાં એસ્ટીમેન્ટ સામે ૨૫.૪૮ કરોડની તગડી ઓન ચુકવાશે મુખ્યમંત્રીનાં હસ્તે શનિવારે થનારા…