Browsing: saurashtra news

કર્નલ જે. ડબલ્યુ વોટસન નું કાઠીઓનો ઇતિહાસ લખતા લખતા જ મૃત્યુ થયું હતું,જે પુસ્તકને બે ભાષા મા ડો.. પ્રદ્યુમન ખાચરે સાંપાદિત કર્યું ,જેનું આજે ચોટીલા ખાતે…

સીઆઈપીઈટી અમદાવાદ ખાતે રૂા.૩૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિર્દ્યાી છાત્રાલયનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી માંડવીયા ભારત સરકારના રૂા.૩૧.૦૫ કરોડના ભંડોળ સહાયતા સાથે નવીનિર્મિત ૯ માળની ૯,૫૦૦…

વાઉ પ્રોજેકટ સમાજમાં રહેલા બાળકોને કાદવમાં ખીલતાં કમળની માફક ખીલવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જેમાં સતત સફળતા હાંસિલ થઇ રહી છે રાજકોટ શહેરના બાળકોને શિક્ષિત કરવાની…

લોખંડના ઉપયોગ કર્યા વિના લાલ પથ્થરમાંથી બનેલા મંદીરના ગર્ભગૃહને સોના-ચાંદીથી મઢવામાં આવશે રાજકોટ શહેરના કાલાવડ રોડ નજીક ૪૫૦ ચોરસવારના વિશાળ પરિસરમાં અંદાજે ૧૦ હજાર ફુટથી વધુ…

સ્વતંતત્રા દિવસ પર સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટમાં ૨૦૦૦ વિદ્યાર્થીઓ, સંતો અને શિક્ષકો દ્વારા સ્વતંતત્રા દિવસની ઉજવણી કરવામાં આવેલ તથા પ.પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીએ ધ્વજ વંદન કર્યું તથા દેશભક્તિ…

રમેશના પરિવારને ભરણપોષણ અને જીવન નિર્વાહ માટે સરકારની ફુડ સિકયોરીટી સ્કિમના લાભો, આધાર કાર્ડ, આવકનો દાખલો અને ચૂંટણી કાર્ડ આપવામાં આવ્યા છે સરકાર દેશના ગરીબોને સાક્ષર…