Browsing: SaurashtraNews

મોરબીના વાવડી ગામ કબીરધામ  ખાતે ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને બિરાજેલી ’માનસ શ્રદ્ધાંજલિ’ રામકથાના પાંચમાં દિવસની કથા સંપન્ન થઇ છે.…

શહેરમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દિન પ્રતિ દિન મારામારીની ઘટનાઓ બનવા પામી છે ત્યારે હવે તો લુખ્ખા ને જાણે ખાખીનો…

ડિજિટલ યુગમાં પણ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે.ત્યારે ફરી એક ઘટના સામે આવી છે.જેમાં એક યુવક લીલુ કઢાવવા માટે ભુવા પાસે ગયો હતો જેમાં ભુવા…

ઇદે મિલાદના ઝુલુસ દરમિયાન એ ડીવીઝન પોલીસ મથકે માઇક ચાલુ રાખવા અંગે ઉગ્ર રજુઆત માટે ટોળુ ધસી આવ્યું ત્યારે ફરજ પરના ત્રણ કોન્સટેબલ ગેર હાજર હોવાનું…

આગામી લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોની સાથોસાથ ચૂંટણી પંચે પણ શરૂ કરી દીધી છે. ગઈકાલથી ઇવીએમ અને વીવીપેટનુ ફર્સ્ટ લેવલનું ચેકિંગ કરવાની કામગારી હાથ…

રામપર બેટી ગામની જમીનના બે કેસોમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સુઓમોટો લીધાનું જાણવા મળી રહ્યું છે. આજે અપીલ બોર્ડમાં કલેકટરે પ્રથમ સુનાવણી હાથ ધરી બન્ને પ્રકરણના…

રાજકોટના મોચી બજાર પાસેના જૂના ખટારા સ્ટેન્ડ નજીક ટ્રાફિક બ્રાંચની ઓફિસ સામે ઓવરબ્રિજ નીચે સૂતેલા રાજસ્થાનથી મજૂરી કામ માટે આવેલા શ્રમિક પરિવારના ચાર માસના બાળકના અપહરણની…

માઁ જગદંબાના નવલાના નોરતાના પડધમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટમાં દોઢ દાયકાથી અર્વાચીન રાસોત્સવને પારીવારીક પરંપરાનું રુપ આપવાની પહેલ કરનાર કલબ યુવી દ્વારા દર વર્ષ કઇક…

“કુપોષણમુક્ત ભારત અભિયાન” અન્વયે બાળકોને કુપોષણથી મુક્ત કરવા રાજકોટ જિલ્લામાં આઠ બાળ કુપોષણ સારવાર કેન્દ્ર (સીએમટીસી) – શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હાલ 32 બાળકોને પોષણયુક્ત…

હર ઘર તિરંગા અભિયાનને લઇને એક-એક દેશવાસીઓના દિલમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશદાઝ જગાડતા આ અભિયાનમાં પણ કેટલાક નફાખોરો દ્વારા મલાઇ તારવી લેવાનો કારસ્તાન આચરવામાં…