Browsing: Saurastra University

કોરોના મહામારીમાં 81,000 લોકોની કાઉન્સિલિંગ કરાયું,જેમાં 500-700 જેટલા અંધશ્રદ્ધાના કિસ્સા: વેક્સિનેશન જાગૃતિ દરમિયાન મનોવિજ્ઞાન ભવનની કામગીરી કાબિલેદાદ રહી અબતક, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા અંધશ્રદ્ધા…

26

દર્દીઓનું મનોબળ વધારવા તેમના ધર્મગુરુઓ સાથે વાત કરાવવામાં આવે છે: સગા સંબંધીઓ સાથે બે થી ત્રણ વાર વીડીયો કોલથી વાત કરાવી દર્દીનું હેલ્થ સ્ટેટસ અપાય છે…

The-Removal-Of-Bard,-The-Football-Coach-Who-Was-On-The-Extension-At-Saurashtra-University

કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો છે. સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષા 6 મેથી શરૂ થવાની હતી…

Img 20210420 Wa0014

કોરોનાની મહામારીમાં યુદ્ધના ધોરણે બેડ વધારવાની કામગીરી  રાજયભરમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધતા જાય છે. કોરોનાના કેસનો રાફડો ફાટતા બેડ ઘટી રહ્યા છે ત્યારે વિવિધ સંસ્થાઓ…

Screenshot 5 3

કોરોના સંબંધી નકારાત્મક વિચારોને દૂર કરી સામાન્ય નાગરિકોમાં  વિધેયાત્મક વલણનો પ્રસાર કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનું કાઉન્સેલિંગ સેન્ટર સતત કાર્યશીલ છે.આ કાઉન્સેલિંગ સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓનો…

The-Removal-Of-Bard,-The-Football-Coach-Who-Was-On-The-Extension-At-Saurashtra-University

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી લીધેલા નમુનાઓ ટેસ્ટીંગ અર્થે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવશે: યુનિવર્સિટી ખાતે દર્દીઓના સેમ્પલ લેવામાં નહીં આવે  કોરોનાનું સંક્રમણ સતત વધતુ જાય છે ત્યારે…

The-Removal-Of-Bard,-The-Football-Coach-Who-Was-On-The-Extension-At-Saurashtra-University

સેનેટર સભ્ય, પૂર્વ સિન્ડીકેટ સભ્ય ડો. જોશીનું કુલપતિને આવેદન  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડીકેટ અને વિવિધ ફેકલ્ટીઓની ચૂંટણી મોકુફ રાખવા પૂર્વ સિન્ડીકેટ સભ્ય ડો. યજ્ઞેશ જોશીએ માંગ કરી…

Clkmvb

રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકાને સાથે રાખી એક હજાર બેડની હંગામી હોસ્પિટલ ઉભી કરવા તૈયારીઓ શરૂ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની ઓકિસજનની સુવિધા સાથે હોસ્પિટલની સાથો…

Saurashtra University 1

હળવા લક્ષણો ધરાવતા હોય તેવા દર્દીઓને ડોકટરની સલાહ મુજબ રાખવામાં આવશે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામાજીક જવાબદારીના ભાગરૂપે રાજકોટમાં વધતા જતા કોવિડ-19 સંક્રમણને કારણે યુનિવર્સિટીના કર્મીઓ તેમજ રાજકોટના…

Sui Yog

તા. ૨૧ જૂન “અાંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવણી અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં માન.કુલપતિશ્રી પ્રો. નીલાંબરીબેન દવેની અધ્યક્ષતામાં સિન્ડિકેટ સભ્યશ્રીઓ, ડીન-અથરધન ડીનશ્રીઓ,સેનેટ સભ્યશ્રીઓ, ટીચીંગ- નોન ટીચીંગ સ્ટાફ તથા…