Browsing: SAVAJ

રાત્રી સમયે ટ્રેન ન ચલાવવા, ટ્રેનની સ્પીડ 30 કિલોમીટર પ્રતિ કલાકની રાખવા સહિત અનેક સુજાવો અપાયા ગુજરાત હાઈકોર્ટે મંગળવારે રેલવે ટ્રેક પર એશિયાટિક સિંહોના મૃત્યુની તપાસ…

રાજ્યને ભારત વર્ષમાં સિંહ સંવર્ધનની વાતો કરવામાં આવી રહી છે અને તેના માટે ઇકો સેન્સેટિવ ઝોન જેવા મુદ્દાઓ પર ચર્ચામાં આવ્યા હતા. સાચી છે કે જંગલમાં…

નવા વિસ્તારની શોધમાં સિંહ ગીરના જંગલની બહાર નિકળી રાજકોટ જિલ્લામાં આવી રહ્યા છે: જેતપુર પંથકમાં આઠ સિંહોનું ટોળુ દેખાયું હતું સિંહ એ જંગલી પ્રાણી કે જંગલનો…

હવે સાવજની ડણક કાળિયાળ સુધી પહોંચી સાવજો મુખ્યત્વે બોટાદ,અમરેલી,બાબરા અને વેળાવદરમાં જોવા મળી રહ્યા છે, અમદાવાદથી 150 કિલોમીટર દૂર ગીરના જંગલ વિસ્તારની બહાર પણ એશિયાઈ સિંહો…

ગીરનો સાવજ જોખમમાં? ‘પ્રોજેકટ લાયન’ અંતર્ગત હજુ નાણાકીય સહાય મળી નથી :બે વર્ષમાં 240 સિંહોએ જીવ ગુમાવ્યા ગીર એશિયાટીક સાવજોનું ઘર માનવામાં આવે છે ત્યારે ગુજરાત…

લાયન@47: વિઝન ફોર અમૃતકાળ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીને જવાબ કેન્દ્ર સરકારે ગુજરાતના ગીરમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનના…

ગિરનાર પર્વત ગુજરાતના ધાર્મિક સ્થળોમાં નો એક છે. હિન્દુ ધર્મના લોકો તેમજ જૈન ધર્મના લોકો માટે ગિરનાર પર્વત એક પવિત્ર યાત્રાધામ છે. ગિરનાર એ સાધુ-સંતો, શુરાઓ…

બરડા ડુંગર, ભાવનગર તથા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તારોને સિંહો માટે વિકસાવાશે ભાવનગર ખાતે આવેલી ઉમઠ વીરડી, ગીર, ગિરનાર, મિતિયાળા, જેસોર-હિપાવાડી, બાબરા, વીરડી, હિંગોળગઢ તથા રાજુલાથી જાફરાબાદના…

એશિયાટિક સિંહો અને અભ્યારણની રક્ષા એ રાજ્ય સરકારની જવાબદારી : હાઇકોર્ટ એશિયાટિક સિંહો માટે વિશ્વવિખ્યાત ગીર અભ્યારણની ૧૫૦ હેક્ટર જેટલી જમીન રેલવેના બ્રોડગેજ પ્રોજેક્ટ માટે ફાળવવાના…

સાવજના બદલામાં અન્ય જાનવરો મેળવાશે: પ્રાણી એકસચેન્જ પ્રોગ્રામને લીલીઝંડી જૂનાગઢના સક્કરબાગ માંથી ડાલામથ્થા એવા 40 જેટલા સિંહોને અન્ય ઝુ અને પાર્કમાં મોકલી સાવજનું વિનિમય મૂલ્ય ઊંચુ…