Browsing: savantsari

સૌરાષ્ટ્રભરમાં પર્વધિરાજ પર્યુષણની આરાધનાના છેલ્લા દિવસે સંવત્સરીની ઉજવણી: જૈનોએ મિચ્છામી દુકકડમ સાથે ભાવ પ્રતિક્રમણ કરીને ક્ષમાપ્ના આજે સંવત્સરી પર્વની આરાધના સાથે પર્યુષણ પર્વનું પણ સમાપન થશે…

સંવત્સરી એ જૈનોનું મહાન પર્વ છે . આ પર્વ ભાદરવા સુદ પાંચમના દિવસે આવે છે . જૈનોના પર્યુષણ શ્રાવણવદ તેરસથી શરૂ થાય છે અને ભાદરવા સુદ…

સંવત્સરી મહાપર્વ એટલે અગાઉ અને વર્તમાનમાં તમામ તપ, જપ, પૂણ્યની જો ફળશ્રૃતિ હોય તો તે છે ક્ષમાપના. ક્ષમા પ્રાપ્તિ વગર તમામ સતકર્મો, પુણ્ય, નિરર્થક ગણાય છે.…

અબતક,રાજકોટ ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથો પણ નિર્બળતાની નિશાની છે. ક્રોધનાં કડવા ફળ હોય…