Browsing: SGVP gurukul

Untitled 1 99

આપણો તિરંગો રાષ્ટ્રધ્વજ તો ભારતની આન, બાન અને શાન છે. જેમાં હજારો વીર નરનારીઓ, શહીદો, મહાપુરુષો અને સંત શક્તિની ગાથાઓ જોડાયેલ છે. આ રાષ્ટ્રધ્વજને એક એક…

પ્રથમ વિજેતાને 2.51 લાખ, રનર્સ અપને  1.25 લાખનું ઈનામ ક્રિકેટર હર્ષલ પટેલના હસ્તે વિતરણ અમદાવાદતા.2 SGVP ગુરુકુલ અને સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા ગુરુકુલના ગ્રીનરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં…

યુગો પહેલાં ભગવાન નારાયણ કેદારેશ્વર શૃંગ ઉપર તપ કરતા હતા.તે તપશ્ચર્યાથી પ્રસન્ન થઇને શિવજી પ્રગટ થયા. ભગવાન નારાયણે શીવજીને જ્યોતિર્લીંગ સ્વરુપે કાયમ બિરાજવા વિનંતી કરી, ભગવાન…

Oxygen Tank Lokarpan4

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ર્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ સંસ્થા દ્વારા સ્વામી માધવપ્રિયદાસજી, બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સંતોના માર્ગદર્શન પ્રમાણે શિક્ષણ તથા સમાજક્ષેત્રે અનેક સેવાકાર્યો થઈ રહ્યા છે.આજે છેલ્લા સાડા ત્રણ…

01 7

SGVP પરિસરના શાબ્દિક દર્શન ભગવાન શ્રી સ્વામિનારાયણના સદવિદ્યા પ્રવર્તન અને સર્વ જીવહિતાવહ સંદેશાઓને સમગ્ર વિશ્ર્વમાં પ્રસરાવવા માટે ગુરુકુલના આદ્ય સ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રીશ્ર્ધર્મજીવનદાસજી સ્વામીએ જે અર્વાચીન…

Ices Board Seminar

એસજીવીપી ગુરૂકુલમાં આઈસીએસઈ બોર્ડનો માહિતીસભર ઓનલાઈન પરિસંવાદ યોજાયો  શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અને જયદેવ સોનાગરાના માર્ગદર્શન સાથે એસજીવીપી ગુરુકુલમાં આઈસીએસઈ બોર્ડની માહિતી સભર ઓન-લાઇન પરિસંવાદ યોજાયો…

Hanuman Pdf24

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી  ગુરુકુલની શાખા અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના બીગ સીટી સવાનાહમાં ૫૦ એકરમાં વિસ્તાર પામેલ અને સરોવર કિનારે વિશાળ સ્વામિનારાયણ સનાતન મંદિર આવેલ છે. આ…

Adhik Maas Seva Yagna2

એસજીવીપી ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને રીબડા ગુરુકુલ સંચાલક શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે એસજીવીપી ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા…

Photo 2020 09 20 17 22 26

અધિકમાસ દરમિયાન વિવિધ સેવાયજ્ઞ એસજીવીપી ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને રીબડા ગુરુકુલ સંચાલક શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે એસજીવીપી…

Mahendrasinh Dhoni 3

૨૧ તાજેતરમાં જ ક્રિકેટ ક્ષેત્રમાંથી નિવૃત્તિ જાહેર કરનાર વિશ્વ ચેમ્પીયન ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોની, થોડા સમય પહેલા અમદાવાદ ક્રિકેટ રમવા માટે આવેલ ત્યારે તેમણે એસજીવીપી સ્વામિનારાયણ…