Browsing: shiva

શિવરાત્રિનો એ સમય જ્યારે ભગવાન શંકર આરામ ફરમાવે તે રાત્રિનો એક પ્રહર: આ દિવસે શિવ તત્વ શાંત થઇ જાય, અર્થાત્ ભગવાન ધ્યાનવસ્થામાં ગરકાવ થઇ જાય છે…

8મી માર્ચે મહાશિવરાત્રિ- જાણો બિલ્વ પત્રની સાથે શિવલિંગ પર અન્ય ક્યા પાન ચઢાવી શકાય છે. મહાશિવરાત્રી, શિવ ઉપાસનાનો મહાન તહેવાર 8 માર્ચ (શુક્રવાર) ના રોજ છે.…

‘અબતક’ ચેનલ પર શિવપ્રિય શ્રાવણીયા સોમવારે ખાસ કાર્યક્રમ ‘શિવ આરાધના’ -: ગાયક કલાકાર: ડો. કુમાર પંડયા :- વાદ્ય વૃંદો: મિહિર રૂઘાણી (કીબોર્ડ), વિશાલ ગોસ્વામી(તબલા), આર્યન ઉપાઘ્યાય…

વિશ્વેશ્વર મહાદેવ મંદિરથી શરુ થઇ દશનામ ગોસ્વામી સમાજના સમાધી સ્થાને થશે પૂર્ણ રાજકોટમાં સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ તથા અતિત નવ નિર્માણ સેના દ્વારા કાલે મહાશિવરાત્રીના પવિત્ર…

નવરાત્રિ પર્વ વર્ષમાં ચાર વાર આવે છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે, વર્ષમાં ચાર-ચાર નવરાત્રિ આવે છે તે ચારમાં ચૈત્રિ નવરાત્રી અને આસો નવરાત્રિ સુપ્રસિઘ્ધ છે.…

જગતનું કલ્યાણ કરનારા પાર્વતીપતિનો મહિમા અપરંપાર શ્રુતિ કહે છે કે, સૃષ્ટિની   ન સત્ હતુ, ન અસત,  કેવળ શિવ  હતા સૃષ્ટિના  આદિકાળમાં  જયારે ફકત અંધકાર જ હતો…

કપુર ગૌરં કરુણાવતાંર, સંસાર સારં ભુજગેન્દ્રહારમ ા સદા વસન્ત હૃદયારવિન્દે ભવંભવાની સહિંતં નમામિ ાા 12 જ્યોતિર્લિંગનો મહત્વ અને મહિમા. ભગવાન શિવની ભક્તિનો મહિનો ચાલુ છે. શિવમહાપુરાણ…

 શિવજીને મહા માસની અંધારી ચૌદશ રાત્રિ અતિ પ્રિય છે તેથી તેને મહાશિવરાત્રિ કહેવાય છે અબતક,રાજકોટ મહા વદ ચૌદસને દિવસે આવતી મહાશિવરાત્રિ માનવને શિવ બનવાની પ્રેરણા આપે…

પુજાવિધી માટે ટ્રસ્ટની વેબસાઇટ પર નામ નોંધાવી શકાશે: મંદિર રોશનીથી ઝળહળ્યું અબતક, અતુલ કોટેચા, વેરાવળ દિવાળીના પવિત્ર દિવસોમાં દેવદર્શન, પૂજા અર્ચન, દાન આપવાનું અનેરું મહાત્મ્ય છે.…

ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડાત્રીજનું વ્રત કરવામાં આવે છે. આ વ્રતને હરયાળી ત્રીજ પણ કેહવામાં આવે છે, આ તેહવારની પછાળ એક રસપ્રદ વાર્તા છે, ચાલો આજે…