Browsing: Shivaji Maharaj

6 એપ્રિલ ,1980 ના દિવસે રાયગઢમાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતિ ઇન્દિરા ગાંધીનું હેલીકોપ્ટર ઉતર્યુ.અવસર હતો છત્રપતિ શિવાજી મહારાજની 300 મી પૂણ્યતિથીની ઉજવણી.ભારતવર્ષમાં ઔરંઝેબના મોગલશાસન દરમ્યાન ઇસ 1630…

પ્રતિ વર્ષ જેઠ સુદ તેરસ (વિ.સં. 173ર- 6 જૂન 1674)ના દિવસે હિન્દુસામ્રાજય દિનની ઉજવણી કરવામાં આવે છે.  આ ઐતિહાસિક દિવસે શિવાજી મહારાજનો છત્રપતિ રાજા તરીકે રાજયાભિષેક…

રેસકોર્સમાં હજી ત્રણ દિવસ રાત્રીના 8 થી11 ગુંજશે ‘જાણતા રાજા’ની શૌર્ય કથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 29મીએ રાજકોટ પોલીસની સાઈબર ક્રાઈમ કચેરીનું લોકાર્પણ કરાશે: મંત્રી…

શિવાજી મહારાજ વિષે અભદ્ર ઉચ્ચારણ કરનાર શખ્સને 8 દિવસના રિમાન્ડ પર સોંપતી અદાલત અબતક,રાજકોટ શહેરના ભાગોળે આવેલ મુંજકા ગામ પાસે આવેલ શ્યામાપ્રસાદ મુખર્જીનગર આવાસ યોજનાના રહેવાસીના…

17મી સદીના ઉત્તરાર્ધમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીનો જન્મ 19મી ફેબ્રુઆરી, 1630ના રોજ પુણેના શિવનેરી કિલ્લામાં થયો હતો. છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ જેને “શિવાજી જયંતિ” તરીકે પણ…