Browsing: Shivalay

દક્ષિણ દિશામાં મૂર્તિનું મુખ ધરાવતા દેશના બે શિવાલયો પૈકી એક સુરેન્દ્રનગરમાં અનેક પ્રાચિન શિવાલયો આવેલા છે. તેમાંનુ એક અણઘટનાથ મહાદેવ મંદિરમાં મહાદેવ દક્ષિણામુર્તિ સ્વરૂપે બીરાજમાન છે.…

સિધ્ધનાથ, વિશ્વનાથ, ભીડભંજન મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં દર્શનાર્થીઓની ભીડ ’છોટી કાશી’ના ઉપ નામથી નવાજવામાં આવે છે તેવા જામનગર શહેરમાં અનેક નાના મોટા શિવાલયો આવેલા છે, ત્યારે…

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં આવેલું તુંગનાથ મંદિર યાત્રિકો માટે આસ્થાનું પ્રતીક ભારતમાં ભગવાન શિવને સમર્પિત અનેક મંદિરો છે. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં આવેલું તુંગનાથ આવું જ એક મંદિર છે, જે…

વંથલી તાલુકાના બંધાળા ગામે કોઈ અજાણ્યા તસ્કરોએ ત્રાટકી રૂ. 2.90 લાખના ચાંદીના 8 કિલો થાડાની ચોરી કરી લઈ ગયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે, ત્યારે પોલીસે…

વડોદરાથી ૫૫ કિમી દૂર ચાણોદ તાલુકાના કરનાળી ગામ પાસે આવેલ કુબેર ભંડારી શિવાલય મંદિર શ્રાવણી પર્વે શ્રધ્ધા-આસ્થાનું પ્રતિક બન્યું હતુ. નર્મદાના કાંઠે આવેલું આ પ્રાચીન મંદિર…

શ્રાવણ માસ દરમિયાન વાંચકોને વિવિધ રાજયોમાં આવેલા શિવાલયોના દુર્લભ દર્શનનો લ્હાવો અપાવવાનો ‘અબતક’નો નમ્ર પ્રયાસ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સ્થિત શિવાલય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.…

ખામનાથ મંદિર, રામનાથ મંદિર, પાળેશ્ર્વર મંદિર તથા શરણેશ્વર મંદિરમાં ‘ઘી’માંથી કુલ 11 વખત આ મહાપૂજાના અલભ્ય દર્શન  કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે ઘીનો પીગળવાનો ગુણધર્મ હોવા…

સંક્રમણ થોડું ઘટતા લોકોમાં હાશકારો: ધ્રાંગધ્રાના ૭૮ વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા કોરોનાના કેસમાં બ્રેક લાગી હોય તેવું હાલ વર્તાઈ રહ્યું છે. ત્યારે જિલ્લામાં…

૧૦ વર્ષથી નીચેના અને ૬૦ વર્ષથી વધુ ઉંમરનાને પ્રવેશ બંધી પવિત્ર શ્રાવણમાસ શરૂ થયો છે ત્યારે રાજુલાના શિવાલયો અને હવેલીમાં ઉજવણીના કાર્યક્રમો રદ કરાયા છે. તેમજ…