Browsing: shivling

આ શિવલિંગ કોઈક રીતે માછીમારની જાળમાં ફસાઈ ગયું. ઘણી મહેનત પછી માછીમારો શિવલિંગને દરિયા કિનારે લાવ્યા. મામલાની માહિતી મળતાં જ જિલ્લા પ્રશાસનના લોકો પણ તપાસ માટે…

500 વર્ષ જુનું રાજરાજેશ્વરી મહાદેવનું મંદિર આજી નદીના કાંઠે હજુ હયાત શ્રાવણ માસનો પ્રારંભ થતા જ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકો ભાવવિભોર બને છે ત્યારે રાજકોટના…

શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે દેશભરની 12 જગ્યાઓ એ જે શિવલિંગ પ્રગટ થયેલ છે તેમાં જ્યોતિ સ્વરૂપે સ્વયં ભગવાન શિવ બિરાજમાન છે, તેથી તેને જ્યોતિર્લિંગ ના…

શિવજીની આશકિત મૂલપ્રકૃતિ અને દૈવીપ્રકૃતિ એમ બે રૂપમાં વિભાજીત લિંગ રહસ્ય આર્યાવર્તની ધર્મ સાધના અનુસાર ‘લિંગ’ સાક્ષાત બ્રહ્મનું પ્રતિક છે, અન્ય દરેક દેવ દેવીના વિશેષ રૂપ…

જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પૂર્ણ થયા બાદ હિન્દુ પક્ષ શિવલિંગ મેળવવાના દાવા સાથે કોર્ટમાં પહોંચ્યો છે. જેના પર કોર્ટે તે જગ્યાને તાત્કાલિક અસરથી સીલ કરવાનો આદેશ આપ્યો…

હિન્દુ ધર્મમાં શિવલિંગ અને તેના પર જળ ચઢાવવાનું વિશેષ મહત્વ છે. શ્રાવણના મહિનમાં તો શિવ ભક્ત ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે પાણી ચઢાવવામાં આવે છે. અનેક…

ગુજરાતનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર રાજ્યમાં જોવાલાયક સ્થળોમાંનું એક છે. જંબુસર તાલુકાના દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા કંબોઇના સ્તંભેશ્વર મહાદેવનું અનેરું મહત્વ છે. તે ખાસ છે કારણ કે…

‘હર હર મહાદેવ હર’ એ સંપૂર્ણ સમર્પણનો મંત્ર કૈલાશ પર્વત સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ છે શિવ સર્વજ્ઞ છે, જે પાવર ઓફ સુપ્રીમ છે, જ્યારે જીવ અલ્પજ્ઞ…

કસ્તુરીનું શિવલિંગ બનાવી તેનું પૂજન કરવાથી દરેક આશાઓ પરિપૂર્ણ થાય છે.પુષ્પના શિવલિંગથી ભૂમિ લાભ થાય છે. પલાળેલા અનાજના શિવલિંગ બનાવી પૂજન કરવાથી સર્વ સુખની પ્રાપ્તી થાય…

કાલ કા કાલ ‘મહાકાલ’ મનુષ્યના પ્રદુષણે શિવલીંગને પણ બાકાત ન રાખતા સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો: શિવલિંગ ઉપર પંચામૃત, દૂધ, ઘી સહિતનો ચઢાવવા મુદ્દે નિયંત્રણ કાલ…